Biodata Maker

લક્ષ્મણે અલવિદા કહીને પસંદગીકારોને આકરો સંદેશ આપ્યો - ગાંગુલી

Webdunia
સોમવાર, 20 ઑગસ્ટ 2012 (11:01 IST)
P.R
ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ભારતના દિગ્ગજ બેટ્સમેન વીવીએસ લક્ષ્‍મણે આપેલા યોગદાનને સલામ કરતાં કહ્યું છે કે, લક્ષ્‍મણે આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટને અલવિદા કહીને પસંદગીકર્તાઓને આકરો સંદેશો આપ્યો છે.

ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીને લક્ષ્‍મણની વિદાય સીરિઝ બનાવીને રજૂ કરવામાં આવી હતી. પણ લક્ષ્‍મણે આકરો નિર્ણય લઇને યોગ્ય નિર્ણય લીધો છે. લક્ષ્‍મણનો આ નિર્ણય ર૦૦ ટકા સાચો છે. હું તેને સલામ કરું છું.

પૂર્વ કેપ્ટને કહ્યું કે, પસંદગીકર્તાઓએ ન્‍યૂઝીલેન્ડ સામે ટીમ પસંદ કરતાં પહેલાં જ લક્ષ્‍મણને જણાવી દેવું જોઇતું હતું કે આ તેની વિદાય શ્રેણી હશે. ગાંગુલીએ કહ્યું કે, લક્ષ્‍મણ જેવા ખેલાડી પાસે એ અપેક્ષા ન રાખી શકાય તે માત્ર બે ટેસ્ટ માટે આકરી મહેનત કરીને પોતાને ફીટ રાખે.

ગાંગુલીએ કહ્યું કે, પસંદગીકર્તાઓએ આ મહિને જ આનો ખુલાસો કર્યો, જેનાથી મને ખૂબ આશ્ચર્ય થયું છે. મને લાગે છે કે આનાથી લક્ષ્‍મણ પણ ખૂબ દુઃખી થયો છે. વિદેશી પ્રવાસોમાં ભારતની હાર માટે માત્ર લક્ષ્‍મણને જ જવાબદાર ન ગણી શકાય.
વધુ જુઓ..

જરૂર વાંચો

National Consumer Day: ગ્રાહક તરીકે હું ક્યાં ફરિયાદ કરી શકું? જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત નીકળે, તો આ કરો.

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આ પાંદડામાંથી બનેલી ચા સ્વાસ્થ્યનો છે ખજાનો, જે વજન ઘટાડવાથી લઈને અનિદ્રા સુધીની દરેક બાબતમાં છે અસરકારક

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

વધુ જુઓ..

નવીનતમ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

મલયાલમ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Show comments