Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીને ખબરો લીક કરવાની ટેવ : શ્રીનિવાસન

ભાષા
ગુરુવાર, 27 મે 2010 (11:24 IST)
ND
N.D
બીસીસીઆઈના સચિવ એન. શ્રીનિવાસને આઈપીએલના બરખાસ્ત કમિશ્નર લલિત મોદીના મીડિયામાં ખબરો લીક કરવા પર રોષ વ્ય્કત કર્યો છે. શ્રીનિવાસને બુધવારે કહ્યું કે, મોદીની આદત છે કે, તે બોર્ડથી સંબંધિત પત્ર અને ઈમેલ મીડિયામાં લીક કરી દે છે. આ ટેવ યોગ્ય નથી. કારણ કે, તેનાથી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિવાદ ઉભો થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, લલિત મોદીએ મંગળવારે બોર્ડ પ્રમુખ શંશાક મનોહરને 14 પેજનો એક પત્ર ઈમેલ કર્યો હતો. તેમાં તેમણે મનોહર અને શ્રીનિવાસને ખુદ વિરુદ્ધ થઈ રહેલી તપાસની બહાર રહેવાની વાત કહી હતી. સાથે જ તેમણે આ બન્ને પદાધિકારીઓ પર અમુક આરોપો પણ લગાવ્યાં હતાં.

મોદીએ ચેન્નઈ સુપરકિંગ્સના માલિક શ્રીનિવાસનને આઈપીએલમાં દખલની વાત પણ ઉજાગર કરી હતી. મોદીએ કહ્યું હતું કે, શ્રીનિવાસ લીગના મેચોમાં અંપાયર ફિક્સિંગનો પ્રયત્ન કરી રહ્યાં હતાં.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments