Webdunia - Bharat's app for daily news and videos

Install App

બીસીસીઆઈના પાંચ ઉપાધ્યક્ષો રાજીનામુ આપી શકે છે

Webdunia
શનિવાર, 1 જૂન 2013 (11:26 IST)
.
P.R
સ્પોટ ફિક્સિંગ વિવાદ પછી બીસીસીઆઈના ઉપાધ્યક્ષ અરુણ જેટલીએ કહ્યુ છે કે એક દિવસની અંદર આ બાબતે તમને કોઈ મોટા સમાચાર મળશે. આ પહેલા જેટલી આ મામલે કશુ પણ બોલવાથી બચી રહ્યા હતા. આ પહેલીવાર છે કે જેટલીએ આ મુદ્દા પર કંઈક બોલ્યા છે. બીજી બાજુ કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહનુ કહેવુ છે કે શ્રીનિવાસન પર નિર્ણય બીસીસીઆઈ અને બોર્ડના લોકો કરશે.

આ પહેલા સ્પોટ ફિક્સિંગ બાબતે બીસીસીઆઈ અધ્યક્ષ એન શ્રીનિવાસનના મામલા પર છેવટે બીસીસીઆઈની દરાર સામે આવી ગઈ. બીસીસીઆઈના સેક્રેટરી સંજય જગદાળે અને કોષાધ્યક્ષ અજય શિર્કેએ રાજીનામુ આપી દીધુ છે. આ રાજીનામાથી સ્પષ્ટ છે કે બીસીસીઆઈ અધ્યક્ષ એન શ્રીનિવાસન પર હવે પોતાના પદથી રાજીનામુ આપવાનો દબાણ ખૂબ જ વધી ગયુ છે.

બીસીઆઈના કોષાધ્યક્ષ અજય શિર્કેએ બુધવારે પણ શ્રીનિવાસનને નૈતિક આધાર પર રાજીનામુ આપવાનુ કહ્યુ હતુ. સાથે જ સૂત્રોના હવાલાથી એ પણ જાણવા મળ્યુ છે કે બીસીસીઆઈના પાંચ ઉપાધ્યક્ષ પણ પોતાના પદથી જલ્દી રાજીનામુ આપવાના છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments