Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રવિણની ઉણપ લાગશે - ધોની

Webdunia
ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2011 (15:30 IST)
N.D
ભારતીય કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીનું કહેવુ છે કે ટીમને 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલ વિશ્વકપમાં મધ્યમ ઝડપી બોલર પ્રવિણ કુમારની ઉણપ વર્તાશે, જે કોણી પર વાગવાને કારણે આ મેગા ટૂર્નામેંટમાંથી બહાર થઈ ગયા છે.

ધોનીએ પ્રી-ટૂર્નામેંટ પ્રેસ કોંફ્રેંસમાં કહ્યુ કે પ્રવિણનું ન રમવુ એ અમારે માટે દુર્ભાગ્યપૂર્ણ છે. વનડે મેચોમાં તેમણે સતત સારુ પ્રદર્શન કર્યુ છે. તેઓ એક ચતુર ક્રિકેટર છે. જેમણે ટીમ વિશ્વકપમાં મિસ કરશે.

પ્રવિણને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર કોણીમાં વાગ્યુ હતુ અને તે સોમવારે વિશ્વકપ ટીમમાંથી બહાર થઈ ગયા. તેમના સ્થાન પર કેરલના ઝડપી બોલર શાંતકુમારન શ્રીસંથને 15 સભ્યોની ટીમમાં લેવામાં આવ્યા છે. બોલને સ્વિંગ કરાવવામાં નિપુણ પ્રવિણ ભારતીય પિચો પર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકતા હતા. એ જ કારણ હતુ કે તેમને અન્ય બોલરો કરતા વધુ મહત્વ આપીને ટીમમાં લેવામાં આવ્યા હતા.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments