Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધોનીની ટીમ આઈપીએલમાંથી બહાર !!

Webdunia
ગુરુવાર, 22 જાન્યુઆરી 2015 (16:40 IST)
સુપ્રીમ કોર્ટે આજે આઈપીએલ સ્પોટ ફિક્સિંગ પર પોતાનો નિર્ણય સંભળાવતા એન. શ્રીનિવાસનને મોટો ઝટકો આપ્યો. જે કારણે શ્રીનિવાસન હવે બીસીસીઆઈની ચૂંટણી નહી લડી શકે. સુપ્રીમ કોર્ટે પોતાના 130 પેજના જજમેંટમાં કહ્યુ કે ગુરૂનાથ મયપ્પન અને રાજ કુંદ્રા ટીમ ઓફિસિયલ હતા. કોર્ટે કહ્યુ કે એન. શ્રીનિવાસનના જમાઈ ગુરૂનાથ મયપ્પન સટ્ટેબાજીમાં જોડાયા હતા. 
 
ન્યાયમૂર્તિ ટીએસ ઠાકુર અને એફએમઆઈ કલીફુલ્લાની ખંડપીઠે ગયા વર્ષે 17 ડિસેમ્બરના રોજ આ મામલે પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. બીજી બાજુ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ અને રાજસ્થાન રોયલ્સની ટીમ બહાર થઈ ગઈ છે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments