Webdunia - Bharat's app for daily news and videos

Install App

આઈપીએલ 6 : ભારતીય ખેલાડીઓની કેટલી કિમંત ?

Webdunia
.
P.R
આઈપીએલ 6 માટે આજે ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. જેમા ભારતીય ખેલાડીઓ પણ ઉંચી કિમંતે ખરીદાયા હતા. ભારતીય ખેલાડીઓને કેટલી કિમંતે કોણે ખરીદ્યા તેની યાદી નીચે મુજબ છે.

- આર.પી.સિહને રોયલ ચેલેંજર્સ બેંગલોરે 2.13 કરોડ રૂપિયામાં ખરીદી લીધો.
- અભિષેક-નાયરને પુણે વોરિયર્સે 3.59 કરોડ રૂપિયામાં ખરીદી લીધો
- જયદેવ ઉનડકટને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 2.80 કરોડમાં ખરીદ્યો.
- બોલર પંકજસિંહને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 80 લાખ રૂપિયામાં ખરીદ્યો.
- મનપ્રિત ગોનીને પંજાબે 2.65 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
- સુદીપ ત્યાગીને સનરાઈજર્સે 53 લાખ રૂપિયામાં ખરીદ્યો.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments