Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્રિકેટના આ ફોર્મેટના વિરુદ્ધ છે કપ્તાન વિરાટ કોહલી, બોલ્યા ક્યારેય નહી રમુ

Webdunia
બુધવાર, 29 ઑગસ્ટ 2018 (17:52 IST)
ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન અને વર્તમન સમયમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક વિરાટ કોહલીએ ઈગ્લેંડ ક્રિકેટ બોર્ડ દ્વારા પ્રસ્તાવિત 100 બોલવાળી ક્રિકેટ ટુર્નામેંટને લઈને ચિંતા વ્યક્ત કરી છે.  ઈસીબીને ટી-20 ટુર્નામેંટને બદલે  100 બોલના ક્રિકેટ ટુર્નામેંટનુ આયોજન કરવાનો નિર્ણય લીધો છે.   પુરૂષ અને મહિલા બંને વર્ગમાં આ ટૂર્નામેંટનુ આયોજન કરવામાં આવશે. જેમા આઠ આઠ ટીમો ભાગ લેશે. 
 
વિરાટનુ માનવુ છેકે ક્રિકેટના આ નવા સ્વરૂપથી રમતની ગુણવત્તામાં કમી આવશે જે કારણે તેઓ ચિંતિત છે. 
 
વિરાટે કહ્યુ આ ટુર્નામેંટની પ્રક્રિયામાં સામેલ થનારા લોકો માટે આ ખૂબ રોમાંચક હશે પણ હુ ક્રિકેટના એક અન્ય સ્વરૂપ વિશે વિચારી પણ શકતો નથી.  આજના સમયમાં જ્યરે આટલી વધુ ક્રિકેટ રમાય રહી છે તો આ નવી ટુર્નામેંટ ખેલાડીઓ ઉપર વધારાનો ભાર હશે.   હુ સમજુ છુ કે વ્યાપારિક પહેલુ ક્રિકેટની ગુણવતા પર ભારે પડી રહ્યો છે અને હુ તેને લઈને ચિંતિત છુ. 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments