Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ નિવૃત્ત થયો 17 વર્ષની ઉમરમાં કર્યુ હતું ડેબ્યુ

Webdunia
બુધવાર, 9 ડિસેમ્બર 2020 (12:39 IST)
ભારતીય વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો છે. ગુજરાતના ખેલાડીએ તેની 18 વર્ષની લાંબી કારકિર્દીનો અંત સોશિયલ મીડિયા પર લખાયેલી લાંબી પોસ્ટ દ્વારા કર્યો હતો. 35 વર્ષીય પટેલે 25 ટેસ્ટ, 38 વનડે અને બે ટી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગુજરાત તરફથી 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમનાર પાર્થિવનો સ્થાનિક ક્રિકેટમાં જબરદસ્ત રેકોર્ડ છે. આ વર્ષની શરૂઆતમાં, તેણે રણજી ટ્રોફીમાં ગોવાના વિરુદ્ધ 27 મી ફર્સ્ટ-ક્લાસ સદી ફટકારીને 11 હજાર ફર્સ્ટ ક્લાસ રન પૂરા કર્યા હતા.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments