Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધોનીને કપ્તાની છોડવા માટે મજબૂર કર્યો હતો

Webdunia
શુક્રવાર, 13 જાન્યુઆરી 2017 (17:22 IST)
મહેન્દ્ર સિંહ ધોનીએ વનડે અને ટી-20 ટીમની કપ્તાની છોડીને બધાને હેરાન કરી દીધા હતા.  પણ હવે એવી ચર્ચા છે કે ધોની પર કપ્તાની છોડવાંનું દબાણ બનાવ્યુ હતુ.  તેણે પોતાની મરજીથી કપ્તાની છોડી નહોતી

ભારતીય ક્રિકેટ બોર્ડએ બુધવારે ઘોષણા કરી જણાવ્યું હતું કે એમએસ ધોનીએ વનડે અને ટી-20 ની કપ્તાનીથી ઈસ્તીફા આપવાનો ફેસલો કર્યા છે. પણ તે વનડે અને ટી-20 ટીમના સિલેક્શન માટે તે ઉપલબ્ધ રહેશે. 
 
આમ તો બીસીસીઆઈના એક નજીકી સૂત્ર મુજબ ધોનીએ પોતે કપ્તાની નહી મૂકી. સેલેકશન કમીટીની ચેયરમેન એમએસકે પ્રસાદએ રનજી ટ્રાફીના સેમિફાઈનલ મેચના સમયે ધોનીથી નાગપુરમાં ભેંટ કરી હતી. 
 
ધોનીના કપ્તાની મૂકવાની ઘોષણા પછી પ્રસાદ એ કહ્યું હતું . હું ધોની આ ફેસલાને સલામ કરું છું. 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments