Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2023: મુંબઈની સામે મેચથી પહેલા બેંગલોરની મોટી મુશ્કેલીઓ, આ મેચ વિનર ખેલાડી રહેશે ટીમથી બહાર

Webdunia
રવિવાર, 2 એપ્રિલ 2023 (17:46 IST)
MI vs RCB: IPLમાં આજે એટલે કે રવિવારે બે મોટી મેચો રમાવાની છે. પ્રથમ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે જ્યારે બીજી મેચ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ પહેલા રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ મેચમાં ટીમના બે મોટા ખેલાડીઓ પ્રથમ મેચમાં રમી શકશે નહીં. 
 
આરસીબી ટીમમાં આ સિઝનની પ્રથમ મેચમાં એક ઘાતક બોલર પણ ટીમનો ભાગ નહીં હોય. ઓસ્ટ્રેલિયાનો ખતરનાક બોલર જોશ હેઝલવુડ પણ આ મેચમાં ટીમ સાથે નહીં રમે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ માટે આઈપીએલની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે પ્લેઈંગ ઈલેવનને લઈને ઘણું ટેન્શન છે 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments