Webdunia - Bharat's app for daily news and videos

Install App

સચિન તેંદુલકરની આ વાતથી શર્મિંદા હોય છે યુવરાજ સિંહ

Webdunia
મંગળવાર, 24 જાન્યુઆરી 2017 (13:27 IST)
યુવરાજ સિંહ સચિન તેંદુલકરને કેટલા માને છે આ વાતનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે યુવીના ફોનમાં સચિનનો નંબર ગૉડજીના નામથી સેવ છે. ક્રિકેટના ભગવાન સચિન અને યુવરાજ એક બીજાના ખૂબ નજીક છે. 
સચિન આ ટવીટમાં લખ્યું "ક્રિકેટન સુપરસ્ટાર અને રોકસ્ટારના વચ્ચે શાનદાર ભાગીદારીને જોઈને મજા આવી ગયું. તેમના આ ટ્વીટમાં સચિન ધોનીને રૉકસ્ટર અને યુવરાજને સુપરસ્ટાર કહે છે.  
યુવરાજના કટકના બારાબાતી સ્ટેડિયમમાં 127 બૉલમાં 150 રનની બેમિસાલ પારી રમી હતી જેમાં 21 ચોક અને 3 છક્કા શામેળ હતા. યુવરાજએ 6 વર્ષ પછી વનડે ક્રિકેટમાં શતક કર્યા. જે પછી એ ખૂબ ભાવુક થઈ ગયા. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments