Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈગ્લેંડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈંડિયાનુ એલાન

Webdunia
બુધવાર, 2 નવેમ્બર 2016 (18:00 IST)
એમએસકે પ્રસાદની આગેવાનીમાં રાષ્ટ્રીય ચયન સમિતિ ઈગ્લેંડ વિરુદ્ધ આગામી 5 મેચોની ટેસ્ટ શ્રેણી માટે આજે ભારતીય ટીમનુ એલાન થઈ ગયુ છે.  
 
ગંભીર, ઈશાંતને ટીમમાં સ્થાન, રોહિત બહાર
 
ઈગ્લેંડ વિરુદ્ધ 5 ટેસ્ટની શ્રેણીના શરૂઆતની બે મેચો માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરવામાં આવી જેમા અનુભવી બેટ્સમેન ગૌતમ ગંભીર અને ઝડપી બોલર ઈંશાંત શર્માને સ્થાન મળ્યુ છે પણ રોહિત શમ્રા ફિટ ન હોવાને કારણે બહાર રહેશે. 
 
9 નવેમ્બરથી શરૂ થશે આ શ્રેણી
 
એમએસકે પ્રસાદની આગેવાનીમાં રાષ્ટ્રીય ચયન સમિતિએ 9 નવેમ્બરથી શરૂ થઈ રહેલ 5 ટેસ્ટની શ્રેણીના પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી. 9થી 13 નવેમ્બર સુધી રાજકોટમાં પ્રથમ ટેસ્ટ અને બીજી ટેસ્ટ 17થી 21 નવેમ્બર સુધી વિશાખાપટ્ટનમમાં રમાવાની છે. 
 
ટીમ આ પ્રકારની છે -  વિરાટ કોહલી, મુરલી વિજય 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments