Webdunia - Bharat's app for daily news and videos

Install App

BCCI gives 8.5 Crore to IOA: BCCIની મોટી જાહેરાત, પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય ખેલાડીઓને 8.5 કરોડ રૂપિયાની મદદ, જય શાહની જાહેરાત

Webdunia
સોમવાર, 22 જુલાઈ 2024 (00:30 IST)
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલી ભારતીય ટીમને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. બોર્ડના સચિવ જય શાહે રવિવારે સોશિયલ મીડિયા પર ભારતીય ઓલિમ્પિક સંઘને 8.5 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. પેરિસમાં યોજાનારી આ મેગા ઈવેન્ટમાં ભારતના કુલ 117 એથ્લેટ ભાગ લઈ રહ્યા છે. બીસીસીઆઈએ આ પગલું એ ખાતરી કરવા માટે લીધું છે કે ભારતીય ખેલાડીઓ માટે સુવિધાઓની કોઈ કમી ન રહે.
 
આગામી સપ્તાહથી પેરિસમાં મહાકુંભ ઓલિમ્પિકનું આયોજન થવા જઈ રહ્યું છે. જેનું આયોજન 26મી જુલાઈથી 11મી ઓગસ્ટ દરમિયાન કરવામાં આવનાર છે. ભારતીય ખેલાડીઓ પર સૌની નજર રહેશે. ગત વખતે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને કુલ 7 મેડલ જીત્યા હતા. આ વખતે ભારતના મેડલની સંખ્યામાં વધારો થવાની પૂરેપૂરી અપેક્ષા છે. BCCIએ ખેલાડીઓ માટે મદદનો હાથ લંબાવ્યો છે. બોર્ડ દ્વારા ભારતીય ઓલિમ્પિક સંઘને સહાય તરીકે 8.5 કરોડ રૂપિયાની રકમની જાહેરાત કરવામાં આવી છે.

<

I am proud to announce that the @BCCI will be supporting our incredible athletes representing #India at the 2024 Paris Olympics. We are providing INR 8.5 Crores to the IOA for the campaign.

To our entire contingent, we wish you the very best. Make India proud! Jai Hind! ????????…

— Jay Shah (@JayShah) July 21, 2024 >
 
બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, મને એ જાહેરાત કરતા ખૂબ જ ગર્વ થાય છે કે બીસીસીઆઈએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહેલા અમારા શ્રેષ્ઠ એથ્લેટ્સને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. અમે 8.5 કરોડ રૂપિયાની રકમ આ ખાસ ઈવેન્ટ માટે IOAને  આપી રહ્યા છીએ. હું આપણા સમગ્ર ભારતીય દળને મારી શુભેચ્છાઓ આપવા માંગુ છું, આપણા દેશનું નામ રોશન કરો,  જય હિંદ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments