Webdunia - Bharat's app for daily news and videos

Install App

2018 Asia Cup INDvsPAK - ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાને 8 વિકેટથી હરાવી દીધું

Webdunia
ગુરુવાર, 20 સપ્ટેમ્બર 2018 (00:57 IST)
એશિયા કપ 2018માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાને 8 વિકેટથી હરાવી દીધું છે. ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી પાકિસ્તાનની ટીમ 43.1 ઓવરમાં 162 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. તેની સામે ટીમ ઈન્ડિયાએ 29 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 164 રન બનાવી આસાન વિજય મેળવી લીધો હતો. અંબાતી રાયૂડૂ (31) અને દિનેશ કાર્તિકે (31) અણનમ રહી ટીમ ઈન્ડિયાને વિજય અપાવ્યો હતો.
 
ટીમ ઈન્ડિયા તરફથી રોહિત શર્મા અને શિખર ધવને શાનદાર શરૂઆત કરતા 86 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત શર્માએ(52) શાનદાર અડધી સદી નોંધાવી હતી. જ્યારે શિખર ધવન 42 રન બનાવી આઉટ થયો હતો.
'
163 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમને રોહિત શર્મા અને શિખર ધવને તોફાની શરૃઆત અપાવતાં પ્રથમ વિકેટ માટે 86 રન જોડયા હતા. રોહિતે આ દરમિયાન પોતાની અર્ધી સદી પૂર્ણ કરી હતી. રોહિત 52 રને હતો ત્યારે શાદાબ ખાને બોલ્ડ કરી પાકિસ્તાનને પ્રથમ સફળતા અપાવી હતી. ધવન પણ અર્ધી સદી નજીક પહોંચ્યો ત્યારે ફહીમ અશરફે બાબર આઝમના હાથે કેચ કરાવી પેવેલિયન મોકલ્યો હતો. અહીંથી અંબાતી રાયડુ અને દિનેશ કાર્તિકે કોઈ પણ જાતની ઉતાવળ વિના ૨૮.૫ ઓવરમાં ભારતને વિજય અપાવ્યો હતો. રાયડુ અને ર્કાિતક બંને 31-31 રન બનાવી અણનમ રહ્યા હતા.

એશિયા કપ 2018માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાને 8 વિકેટથી હરાવી દીધું છે. ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી પાકિસ્તાનની ટીમ 43.1 ઓવરમાં 162 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. તેની સામે ટીમ ઈન્ડિયાએ 29 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 164 રન બનાવી આસાન વિજય મેળવી લીધો હતો. અંબાતી રાયૂડૂ (31) અને દિનેશ કાર્તિકે (31) અણનમ રહી ટીમ ઈન્ડિયાને વિજય અપાવ્યો હતો.
 
ટીમ ઈન્ડિયા તરફથી રોહિત શર્મા અને શિખર ધવને શાનદાર શરૂઆત કરતા 86 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત શર્માએ(52) શાનદાર અડધી સદી નોંધાવી હતી. જ્યારે શિખર ધવન 42 રન બનાવી આઉટ થયો હતો.
'
163 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમને રોહિત શર્મા અને શિખર ધવને તોફાની શરૃઆત અપાવતાં પ્રથમ વિકેટ માટે 86 રન જોડયા હતા. રોહિતે આ દરમિયાન પોતાની અર્ધી સદી પૂર્ણ કરી હતી. રોહિત 52 રને હતો ત્યારે શાદાબ ખાને બોલ્ડ કરી પાકિસ્તાનને પ્રથમ સફળતા અપાવી હતી. ધવન પણ અર્ધી સદી નજીક પહોંચ્યો ત્યારે ફહીમ અશરફે બાબર આઝમના હાથે કેચ કરાવી પેવેલિયન મોકલ્યો હતો. અહીંથી અંબાતી રાયડુ અને દિનેશ કાર્તિકે કોઈ પણ જાતની ઉતાવળ વિના ૨૮.૫ ઓવરમાં ભારતને વિજય અપાવ્યો હતો. રાયડુ અને ર્કાિતક બંને 31-31 રન બનાવી અણનમ રહ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

વધુ જુઓ..

નવીનતમ

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

આગળનો લેખ
Show comments