Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિરાટ કોહલી હોટલમાં ડિનર લેતી ફોટો શેયર કરીને ફસાયા, ફેંસ બોલ્યા ગરીબોની મજાક ઉડાવી

Webdunia
ગુરુવાર, 16 જૂન 2016 (15:55 IST)
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ સોશિલય મીડિયા પર પોતાની એક ફોટો શેયર કરી છે. જેને લઈને તેઓ પોતાન ફેંસની નારાજગીનો ભોગ બન્યા છે. ઉલ્લેખનીય છે કે બુધવારની રાત્રે સોશિયલ મીડિયા પર કોહલીએ એક તસ્વીર શેયર કરી છે જેમા તેઓ એક હોટલમાં ખાવાની પ્લેટની આગળ બેસ્યા છે.  ફેંસને આ તસ્વીર પર વાંધો છે. 

 
ફોટોમાં કોહલી ડિનર ટેબલ પર બેસ્યા છે અને તેમની સામે ઘણુ જમવાનુ પીરસાયુ છે. ફોટોનુ કેપ્શન કોહલીએ લખ્યુ, 'Dinner Is Served!' (જમવાનુ પીરસવામાં આવ્યુ છે) જેના પર ભડકેલા લોકોનુ કહેવુ છે કે કોહલીએ આ ફોટો શેયર કરીને ગરીબોની મજાક ઉડાવી છે. એક ફેન એ કમેંન્ટ કરી છે કે, "ડીયર વિરાટ તમને વિનંતી છે કે તમે ગરીબોને ખવડાવો.  તમે એવી લાઈફ જીવી રહ્યા છો જેના વિશે તમે ક્યારેય વિચાર્યુ પણ નહી હોય.  કેટલાક લોકોને એક ટંકનુ ભોજન પણ મળતુ નથી. 
 
બીજી બાજુ કેટલાક ફેંસે કોહલીનુ સમર્થન પણ કર્યુ છે.  એક ફેને લખ્યુ છે લખ્યુ છે કે નફરત કરનારા ભસતા રહેશે.  તમારી માહિતી માટે બતાવી દઈએ કે  કોહલી ઓલ્ડ એજ માટે અને ગરીબ બાળકો માટે ઘણુ ખરુ કરી રહ્યા છે.  એવુ કહેવાય રહ્યુ છે કે ફોટો ત્યારનો છે જ્યારે વિરાટ અને અનુષ્કા એક સાથે હોટલ ગયા હતા અને આ ફોટો અનુષ્કા શર્માએ લીધો હતો. ફોટો એ માટે ઈંટરેસ્ટિંગ છે કે વિરાટની ગણતરી ટીમ ઈંડિયાના સૌથી ફિટ ખેલાડીઓમાં થાય છે. આવામાં આટલા ખોરાક સાથે વિરાટની ફોટો સામે આવવી એ હેરાન કરનારુ છે.  
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments