Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધોનીની ટીમ આઈપીએલમાંથી બહાર !!

Webdunia
ગુરુવાર, 22 જાન્યુઆરી 2015 (16:40 IST)
સુપ્રીમ કોર્ટે આજે આઈપીએલ સ્પોટ ફિક્સિંગ પર પોતાનો નિર્ણય સંભળાવતા એન. શ્રીનિવાસનને મોટો ઝટકો આપ્યો. જે કારણે શ્રીનિવાસન હવે બીસીસીઆઈની ચૂંટણી નહી લડી શકે. સુપ્રીમ કોર્ટે પોતાના 130 પેજના જજમેંટમાં કહ્યુ કે ગુરૂનાથ મયપ્પન અને રાજ કુંદ્રા ટીમ ઓફિસિયલ હતા. કોર્ટે કહ્યુ કે એન. શ્રીનિવાસનના જમાઈ ગુરૂનાથ મયપ્પન સટ્ટેબાજીમાં જોડાયા હતા. 
 
ન્યાયમૂર્તિ ટીએસ ઠાકુર અને એફએમઆઈ કલીફુલ્લાની ખંડપીઠે ગયા વર્ષે 17 ડિસેમ્બરના રોજ આ મામલે પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. બીજી બાજુ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ અને રાજસ્થાન રોયલ્સની ટીમ બહાર થઈ ગઈ છે. 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments