Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાના વધતા કેસ પર બોલ્યા PM મોદી - ટેસ્ટિંગ અને વેક્સીનેશનની ટકાવારી વધારવી પડશે

Webdunia
બુધવાર, 17 માર્ચ 2021 (15:24 IST)
કોરોના વાયરસ સંક્રમણના વધતા જતા કેસ અને વેક્સીનેશનને લઈને બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત એવા દેશમાં સામેલ છે જ્યાં મૃત્યુ દર ખૂબ જ ઓછો છે. મુખ્યમંત્રીઓની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 'ભારતમાં કોરોનાના 96 ટકાથી વધુ કેસ રિકવર થઈ ચુક્યા છે.  ભારત એ દેશોમાંથી એક છે જયા કોરોનાથી મૃત્યુ સરેરાશથી પણ ખૂબ ઓછો છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે કોરોનાની બીજી લહેર રોકવી પડશે. આ માટે આપણે ઝડપી નિર્ણાયક પગલા લેવા પડશે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકોને ઝડપી સમસ્યાઓથી રાહત મળે તે માટે અમારે ઝડપી પગલા લેવા પડશે. આપણે આપણા પાછલા અનુભવોને આધારે કામ કરવું પડશે.

<

COVID-19 pandemic has taught us that in an inter-dependent and inter-connected world, no country- rich or poor, in the east or west, north or south- is immune to the effect of global disasters: PM Narendra Modi at International Conference on Disaster Resilient Infrastructure pic.twitter.com/bcdDBGjszR

— ANI (@ANI) March 17, 2021 >\
 
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, 'ઘણા જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ વધી ગયુ છે.  જે અત્યાર સુધી સલામત ઝોન હતા. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, 70 જિલ્લાઓમાં કોરોના કેસોમાં 150% નો વધારો થયો છે. જો આપણે અહીં કોરોના ચેપ રોકી શકતા નથી, તો પરિસ્થિતિ ફરીથી વણસી શકે છે અને દેશભરમાં કોરોના કેસોમાં વધારો થઈ શકે છે
 
આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચિંતાની વાત છે કે કેટલાક વિસ્તારોમાં ટેસ્ટિંગ  કેમ ઓછું આવે છે? કેટલાક વિસ્તારોમાં વેક્શીનેશન  કેમ ઓછું થયું છે? આ તે સમય છે જ્યારે સુશાસનની કસોટી થશે. આપણો આત્મવિશ્વાસ અતિઆત્મવિશ્વાસમાં ન ફેરવવો જોઈએ. આપણી સફળતા કોરોનાના ખતરાને અવગણીને નકામી  સાબિત થઈ શકે છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments