rashifal-2026

ડિસ્ચાર્જ થયેલા કોરોનાના બે દર્દી ફરી પોઝિટિવ, બંને પાટણ જિલ્લાના નેદ્રાના રહીશ

Webdunia
ગુરુવાર, 23 એપ્રિલ 2020 (16:02 IST)
કોરોના વાઈરસનો કહેર ગુજરાતભરમાં વ્યાપી ગયો છે. કોરોનાના પગલે દર્દીની સંખ્યા વધી રહી છે. તેવામાં કેટલાક દર્દીઓને રિકવર થતાં રજા પણ આપવામાં આવી રહી છે. પાટણની ધારપુર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા નેદ્રાના બે દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં પ્રથમવાર એવું બન્યું છે કે ડિસ્ચાર્જ થયેલા કોરોનાનો દર્દીનો રિપોર્ટ ફરીવાર પોઝિટિવ આવ્યો હોય. સિધ્ધપુર તાલુકાના નેદ્રા ગામના બે દર્દીઓના સેમ્પલ નેગેટિવ આવતા ધારપુર હોસ્પિટલમાંથી તેમને ડિસ્ચાર્જ કરાયા હતા અને ફેસિલિટી ક્વોરન્ટીન રાખ્યા હતા. તેમના ફોલોઅપ સેમ્પલ લેતા બંને પોઝિટિવ આવ્યા હતા. હાલ બંનેને ફેસિલિટી ક્વોરન્ટીન ધારપુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં દરરોજ સ્નાન કરવું જોઈએ કે નહી ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટસ

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

વધુ જુઓ..

નવીનતમ

26 વર્ષની જાણીતી ટીવી અભિનેત્રીએ કરી આત્મહત્યા, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, સુસાઇડ નોટમાં જણાવ્યું મોતનું કારણ

તાન્યા મિત્તલે બતાવ્યો અસલી રૂઆબ.. કંડોમ ફેક્ટરી જોઈને ચોંકી ગયા લોકો, બોલ્યા - હવે પુરાવા જાતે બોલી રહ્યા છે

ગુજરાતી જોક્સ - સિંહ રાશિવાળા લોકો

ગુજરાતી જોક્સ - હું કાલથી કોલેજ નહીં જાઉં

60 વર્ષના થયા સલમાન ખાન, કેમરા સામે કાપ્યો કેક, બર્થડે પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, ધોની પણ જોવા મળ્યા

આગળનો લેખ
Show comments