Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરિયાણાની ચીજો અથવા દવાઓના વધુ ભાવ લેવાતા હોય તો સહાય માટે સીઈઆરસીને ટેલિફોન કરો

Webdunia
બુધવાર, 1 એપ્રિલ 2020 (15:50 IST)
: અમદાવાદની  ગ્રાહક અધિકાર અને સુરક્ષા સંસ્થા, કન્ઝયુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (સીઈઆરસી) એ નાગરિકોને અનુરોધ કર્યો છે કે જો તેમની પાસેથી  વધુ ભાવ વસૂલવામાં  આવતા હોય તો તેમનો સંપર્ક કરો.
 
સીઈઆરસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે “ અમને એવી ફરિયાદો મળી રહી છે કે હાલમાં ચાલી રહેલી લોકડાઉનની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી  કરિયાણા અને દવાઓની દુકાનો  ગ્રાહકો પાસેથી ઉંચો ભાવ વસૂલ કરી રહી છે. લોકડાઉન દરમ્યાન પણ  ગ્રાહકોએ પૂછપરછ કરવા માટે તથા  ફરિયાદ કરવા માટે અમારો ટોલ ફ્રી નંબર 1800 233 0222 ચાલુ છે.  અમે નાગરિકોને અનુરોધ કરીએ છીએ કે જો તેમની પાસેથી  કરિયાણાની ચીજો અથવા  તો દવાઓના ઉંચા ભાવ વસૂલાયા  હોય તેવી કોઈ ઘટના બને તો અમારો સંપર્ક કરો. ”

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments