Dharma Sangrah

Lockdown- ભારતમાં લોકડાઉન 2 અઠવાડિયા વધી શકે છે

Webdunia
શનિવાર, 11 એપ્રિલ 2020 (15:45 IST)
Lockdown નવી દિલ્હી ભારતમાં લોકડાઉન વધુ બે અઠવાડિયા સુધી વધી શકે છે. જોકે આ અંગે સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી, પરંતુ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે કે વડા પ્રધાને લોકડાઉન વધારવાનો સાચો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે 30 એપ્રિલ સુધીમાં લોકડાઉનમાં વધારો કરવાની માંગ કરી હતી.
 
એએનઆઈએ પણ સૂત્રોના હવાલેથી અહેવાલ આપ્યો છે કે શનિવારે વડા પ્રધાન સાથેની બેઠકમાં મોટાભાગના મુખ્યમંત્રીઓએ લોકડાઉન વધારવાની હિમાયત કરી હતી, જેને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Red chilli pickle- લાલ મરચાનું અથાણું

Kids Story- સર્કસનો હાથી

પ્રેગનેન્સી મહિલાઓએ માં શું ખાવું જોઈએ, જાણો

જો તમે પહેલીવાર માતા બની રહ્યા છો, તો જાણો શું કરવું અને શું ન કરવું

ઈંડા કે સોયાબીન, કોણ છે પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - કેટલા પેગ પીઓ છો

ગુજરાતી જોક્સ - હું પરિણીત છું

લગ્ન પછી ગૌરવ કપૂરે શેર કર્યો રોમેન્ટિક પોઝ, પત્ની કૃતિકા કામરા પર પ્રેમ છલકાવતો જોવા મળ્યો

ગુજરાતી જોક્સ - તમે કેટલા સરસ છો?

ગુજરાતી જોક્સ - કેટલું કમાઉ છું

આગળનો લેખ
Show comments