Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોની વધુ એક વેક્સિન મળશે- ઝાયડસની કોરોના વેક્સિનને લીલી ઝંડી

Webdunia
શુક્રવાર, 20 ઑગસ્ટ 2021 (19:06 IST)
ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરની આશંકા વચ્ચે બાળકોને કોરોનાની વધુ એક વેક્સિન મળી શકે છે. જોનસન એન્ડ જોનસન કંપનીને ભારતમાં 12-17 વર્ષની ઉંમરના બાળકો માટે વેક્સિન ટ્રાયલ માટે મંજૂરી માંગી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યુ હતું કે, બાળકો માટે વિકસાવવામાં આવેલી વેક્સિનના પરિણામ આવતા મહિને જાહેર કરવામાં આવશે.મને વિશ્વાસ છે કે, બાળકો માટેની રસી ટૂંક સમયમાં જ આવી જશે. એઇમ્સના નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, ભારત બાયોટેકની વેક્સિન 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોની રસીના પરિણામ સપ્ટેમ્બર સુધીમાં આવી જશે. #
 
માંડવિયાએ કહ્યુ હતું કે, અમારો ઉદ્દેશ્ય દરેક નાગરિકને રસીકરણ કરવાનો છે. ભારત સરકાર પહેલાથી જ ઝાયડસ કેડિલા અને ભારત બાયોટેકને બાળકોની રસી માટે મંજૂરી આપી દીધી છે. અમે આશા રાખીએ છીએ કે, તેમની શોધના પરિણામ આગામી મહિને આવી જશે. મને વિશ્વાસ છે કે, બાળકો માટેની રસી ટૂંક સમયમાં જ આવી જશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments