rashifal-2026

બાળકોની વધુ એક વેક્સિન મળશે- ઝાયડસની કોરોના વેક્સિનને લીલી ઝંડી

Webdunia
શુક્રવાર, 20 ઑગસ્ટ 2021 (19:06 IST)
ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરની આશંકા વચ્ચે બાળકોને કોરોનાની વધુ એક વેક્સિન મળી શકે છે. જોનસન એન્ડ જોનસન કંપનીને ભારતમાં 12-17 વર્ષની ઉંમરના બાળકો માટે વેક્સિન ટ્રાયલ માટે મંજૂરી માંગી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યુ હતું કે, બાળકો માટે વિકસાવવામાં આવેલી વેક્સિનના પરિણામ આવતા મહિને જાહેર કરવામાં આવશે.મને વિશ્વાસ છે કે, બાળકો માટેની રસી ટૂંક સમયમાં જ આવી જશે. એઇમ્સના નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, ભારત બાયોટેકની વેક્સિન 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોની રસીના પરિણામ સપ્ટેમ્બર સુધીમાં આવી જશે. #
 
માંડવિયાએ કહ્યુ હતું કે, અમારો ઉદ્દેશ્ય દરેક નાગરિકને રસીકરણ કરવાનો છે. ભારત સરકાર પહેલાથી જ ઝાયડસ કેડિલા અને ભારત બાયોટેકને બાળકોની રસી માટે મંજૂરી આપી દીધી છે. અમે આશા રાખીએ છીએ કે, તેમની શોધના પરિણામ આગામી મહિને આવી જશે. મને વિશ્વાસ છે કે, બાળકો માટેની રસી ટૂંક સમયમાં જ આવી જશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments