Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૈસાની લેણદેણમાં 2002 રમખાણોના આરોપીને હત્યા, પેરોલ પર આવ્યો હતો

Webdunia
મંગળવાર, 4 મે 2021 (08:16 IST)
ગુજરાત રમખાણોના કેસમાં જેલમાં સજા કાપી રહેલા આરોપીની અમદાવાદમાં બે લોકોએ હત્યા કરી દીધી છે. આ કેસ લેણદેણને લઇને લઇને થયેલી એક માથાકૂટનો છે. ગુજરાતમાં રમખાણોના આરોપી કાલૂ ઠાકોર નરોડ પાટિયા હિંસા કેસમાં સજા કાપી રહ્યો હતો. તાજેતરમાં જ તે પેરોલ પર બહાર આવ્યો હતો. પરંતુ રવિવારે પૈસાના ટ્રાંજેક્શનના મામલે બે લોકોએ તેની તિક્ષણ હથિયાર વડે હત્યા કરી દીધી છે. નરોડા પોલીસ સ્ટેશને આ જાણાકારી આપી હતી કે આ બંને આરોપીઓને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 
 
આ ઘટના કૃષ્ણનગર ચોક પાસે સર્જાઇ રહી. નરોડા પોલીસ સ્ટેશનનના ઇંસ્પેક્ટરે જણાવ્યું હતું કે આ બંને હત્યારાઓની પૈસાની લેણદેણને લઇને ઝઘડો હતો. હત્યાની ઘટનાના સમાચાર મળતાં જ અમે આરોપીઓની ધરપકડ કરી લીધી. તેમાં એક સગીર છે. એક આરોપીની ઓળખ કમલેશ ચુનારાના રૂપમાં કરવામાં આવી છે. 
 
તમને જણાવી દઇએ કે ઠાકોર પર તે ભીડમાં સામેલ હોવાનો આરોપ છે જેણે 97 નિર્દોષ લોકોનો જીવ લીધો હતો. તેમાં મોટાભાગના મુસ્લિમ સમાજના હતા. આ ઘટના અમદાવાદના નરોડ પાટિયા પર વર્ષ 2002માં સર્જાઇ હતી. એટલે ગોધરામાં સાબરમતી એક્સપ્રેસમાં લગાવવામાં આવેલી આગના એક પછી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments