Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કોરોના કેસમાં સતત ઘટાડો, આજે નોંધાયા 490 કેસ, 2ના મોત

Webdunia
બુધવાર, 20 જાન્યુઆરી 2021 (20:24 IST)
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની અસરકારક અને પરિણામલક્ષી કામગીરી અને લોકોની કોરોના પ્રત્યેની જાગૃતિને કારણે કોરોના કેસમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.  
 
રાજ્યમાં આજે કોવિડ-19ના 490 દર્દીઓ નોંધયા અને રાજ્યભરમાં 707 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.  આ સાથે રાજ્યનો રિકવરી રેટ 96.07 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે  2,47,223 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 
 
રાજ્યના જુદા જુદા જીલ્લાઓમાં આજની તારીખે કુલ 4,69,999 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,69,893 વ્યક્તિઓ હોમ ક્વોરેંટાઈન છે. અને 106 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેંટાઈનમાં રાખવામાં આવ્યા છે. 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments