Webdunia - Bharat's app for daily news and videos

Install App

Covid-19: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2527 નવા કેસ, 33ના મોત; સતત ચોથા દિવસે 2 હજારથી વધુ કેસ

Webdunia
શનિવાર, 23 એપ્રિલ 2022 (10:01 IST)
. ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. શનિવારે આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2527 નવા કેસ નોંધાયા છે. આના કારણે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 15,079 થઈ ગઈ છે. આ સતત ચોથો દિવસ છે, જ્યારે કોરોનાના 2 હજારથી વધુ કેસ મળી આવ્યા છે. હકારાત્મકતા દર 0.56 ટકા યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 33 લોકોના મોત થયા છે.
 
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશમાં 2527 નવા કેસ આવવાની સાથે 1656 લોકોને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 4,30,54,952 થઈ ગઈ છે. જેમાંથી 4,25,17,724 લોકો સાજા થયા છે. આ રીતે માત્ર 0.03 ટકા સક્રિય કેસ છે. સારવાર બાદ 98.75 ટકા લોકો સાજા થયા છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments