Biodata Maker

Coronavirus Updates: 24 કલાકમાં દેશમાં કોરોનાના 28701 નવા કેસો, 500 મૃત્યુ

Webdunia
સોમવાર, 13 જુલાઈ 2020 (11:00 IST)
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 28,701 નવા કેસ નોંધાયા છે અને 500 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 8,78,254 પર પહોંચી ગઈ છે. જેમાંથી 3,૦1,609 એ સક્રિય કેસ છે, 5.53,471 લોકો હોસ્પિટલમાં સાજા થયા છે અથવા છૂટા થયા છે અને અત્યાર સુધીમાં 23,174 લોકો મૃત્યુ પામ્યા છે.
 
એક દિવસમાં 219103 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું
ઈન્ડિયન કાઉન્સિલ (ફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ કહ્યું કે 12 જુલાઇ સુધી 1,18,06,256 નમૂનાઓની પરીક્ષણ કરવામાં આવી હતી, જેમાં ગઈકાલે 2,19,103 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વેલેન્ટાઇન ડે સ્પેશિયલ રેસીપી Heart Shape Pancake

World Radio Day: વિશ્વના પ્રથમ રેડિયોની કિંમત કેટલી હતી? કઈ કંપનીએ વાણિજ્યિક રેડિયો ઉત્પાદન શરૂ કર્યું?

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments