Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Blood Donour Day- રક્તદાન કરવાના 5 ફાયદા

Webdunia
બુધવાર, 14 જૂન 2023 (11:16 IST)
આજના સમયમાં રક્ત દાન ઘણા કારણોસર જરૂરી બની ગયું છે. આવું કરવાથી તમે અન્ય લોકોને મદદ કરો છો અને તમને પણ ઘણા લાભો હોય છે. 
 
સમય આવે ત્યારે તમે બ્લ્ડની જરૂર હોય ત્યારે તે તમારી જરૂરિયાતોને પણ પૂર્ણ કરે છે. ઘણા લોકો માને છે કે લોહીના દાન પછી શરીરમાં નબળાઈ આવે છે, પરંતુ એવું નથી. રક્ત દાનના 21 દિવસ પછી પુનઃ બ્લ્ડ ફરીથી બની જાય છે.
 
જો કોઈ રક્તદાન કરવા માંગે છે તો રક્તદાન કરવો જોઈએ કારણ કે આથી વધારે બીજો કોઈ દાન નહી હોય્ તમે કોઈને રક્તદાન કરો છો તો એની જાનતો બચે છે સાથે જ આ તમારા મહાદાન પણ થાય છે અને આ દાનથી તમારી સેહત પર પણ સારા અસર પણ થાય છે વિશેષજ્ઞોના માનવું છે કે રક્તદાન કરતા રહેવાથી ઘણા લાભ થાય છે . 
 
* હાર્ટ  અટૈક અને કેસરના ખતરા ઓછા થઈ જાય છે. 
* એના મુજબ એક પિંટ એટલે કે એક મોટા ગ્લાસ સમાન રક્તદાન કરવાથી 650 કેલોરી બર્ન થાય છે. 
* માણસના રક્ત ભાર ઓછા થવાથી લોહીની ઘટ્ટ કરતા આયરન ઓછા થાય છે જેથી હાર્ટ અટૈકના ખતરો દૂર થાય છે. 
આટલું જ નહી માણસના રક્ત ભાર ઓછા થવાથી લોહીની ઘટ્ટ કરતા આયરનની માત્રા ઓછી થાય છે કારણ કે જો આયરનની માત્રા વધારે થશે તો આર્ટેરીજ પર દબાવ પડશે જેથી દિલના દોરાના ખતરા બની શકે છે. ફિંનલેંડમાં એક રિસર્ચ મુજબ 2,682 લોકોએ ભાગ લીધું. જેમાં મળ્યું  કે 43થી 60 વર્ષના લોકો જે છ મહીનાના અંતરાલ પર રજ્તદાન કર્યા હતા , તેણે હાર્ટ અટૈકના ખતરા ઓછા નિકળ્યા. આશરે 80 ટકા ખતરા ઓછા થયા. રક્તદાનએ કેંસર સામે મોટો હથિયાર છે. આ સિવાય રક્તદાનથી જે નવા સેલ્સ બને છે એ નવા રક્ત ઉત્પાદનથી શરીર ચુસ્ત રહે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

આગળનો લેખ
Show comments