Webdunia - Bharat's app for daily news and videos

Install App

પશ્વિમ બંગાળમાં ટીએમસી જીતના આ રહ્યા કારણો

Webdunia
રવિવાર, 2 મે 2021 (16:59 IST)
5 રાજ્યોના વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં સૌથી વધુ ચર્ચા પશ્વિમ બંગાળમાં ચૂંટણીની થઇ રહી છે. પશ્વિમ બંગાળની ચૂંટણી એટલા માટે ખાસ નજર એટલા માટે પણ છે, કારણ કે કેંદ્રની સત્ત્તારૂઢ ભાજપ અને પશ્વિમ બંગાળમાં 10 વર્ષથી શાસન કરી રહેલી તૃણમૂલ કોંગ્રેસની વચ્ચે મોટી ટક્કર ગણવામાં આવી રહી છે.
 
ભાજપએ આ ચૂંટણી માટે પશ્વિમ બંગાળમાં 'દીદી' મમતા બેનર્જીને હરાવવા માટે પોતાનું જોર લગાવ્યું છે અને પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત ઘણા કેંદ્રીય નેતાઓ સતત બંગાળ પહોંચ્યા, જ્યારે તૃણમૂલ કોંગ્રેસની મમતા બેનર્જી અહીં ત્રીજીવાર સરકાર બનાવવા માટે પુરજોશમાં ઇરાદા સાથે મેદાનમાં ઉતરી છે. 
 
પશ્વિમ બંગાળ ચૂંટણીમાં જે એક વિધાનસભા સીટ પર બધાની નજર છે. તે છે નંદીગ્રામ સીટ... અહીં મમતા બેનર્જી અને ભાજપના શુવેંદુ અધિકારી વચ્ચે આકરી ટક્કર છે. જાણકારોના અનુસાર પાર્ટીની જીત, આગામી સમયમાં રાજ્યની રાજકારણને પ્રભાવિત કરશે. 
 
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે મમતા બેનર્જીને રાષ્ટ્રીય સ્તર પર મોદી વિરોધના ચહેરાના રૂપમાં જોવામાં આવે છે. સમયાંતર અને આ ચૂંટણીમાં તેમણે આ વાત પર ભાર મુક્યો છે કે તે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીને પોતાના દમ પર હરાવી શકે છે અને જો તે નંદીગ્રામ સીટ પરથી ચૂંટણી જીતી જાય છે તો તેનાથી તેમનો હેતું સફળ થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments