rashifal-2026

દેશમાં 5 મી વાર એક દિવસમાં 4 લાખથી વધુ કોરોના કેસો, તપાસ ઘટી કેસ વધી રહ્યા છે, આ આંકડા ડરાવી રહ્યા છે

Webdunia
રવિવાર, 9 મે 2021 (08:42 IST)
કોરોનાની બીજી લહેરએ ચિંતા વધારી નાખી છે. પાંચમી વખત દેશમાં ચાર લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે અને આ સતત ચોથી વખત છે જ્યારે ભારતમાં કોરોના કેસ ચાર લાખથી ઉપર આવી ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના નવીનતમ આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન રેકોર્ડ 4133 લોકોના મોત થયા છે અને આ સમયગાળા દરમિયાન 409,300 નવા કેસ નોંધાયા છે. આ રીતે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,42,398 લોકોનાં ચેપને કારણે મોત થયા  છે. જ્યારે અત્યાર સુધીમાં 2,22,95,911 લોકોને ચેપ લાગ્યો છે.
 
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં દરરોજ એક લાખથી વધુ સક્રિય દર્દીઓમાં વધારો થાય છે. વધતા જતા કેસો વચ્ચે સાજા થતા દર્દીઓના દરમાં થયેલા ઘટાડાને કારણે કટોકટી વધુ વકરી છે. દેશમાં કોરોનાથી સાજા થવાની દર ઘટીને 81.90 ટકા રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, 3,86,207 દર્દીઓ ચેપમાંથી સ્વસ્થ થયા. તે જ સમયે, 1 એપ્રિલના રોજ દર્દીઓની સાજા થવાની દર 93.89 ટકા હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Baby Names in Sanskrit- છોકરીઓ માટે શાહી સંસ્કૃત નામો

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

સોનેરી ખિસકોલી

ડાયાબિટીસના દર્દીઓ માટે કઈ દાળ છે લાભકારી ? જાણો શું કહે છે એક્સપર્ટ

જો તમે સરસવનું તેલ અને મેથીનું દાણું એકસાથે ભેળવીને વાળમાં લગાવો તો શું થશે?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Sidharth Malhotra Father Death: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, ઉંઘમાં જ છોડી ગયા દુનિયા, આઘાતમાં છે એક્ટર

સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત ખરાબ, લીલાવતી હોસ્પિટલમાં કર્યા દાખલ

રાજપાલ યાદવ પછી અમીષા પટેલ જશે જેલ ? જમાનતી વોરંટ પર અભિનેત્રી બોલી - સેટલમેંટ થઈ ગયુ

ગુજરાતી જોક્સ - વાત કરી રહ્યા

આગળનો લેખ
Show comments