Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશમાં 5 મી વાર એક દિવસમાં 4 લાખથી વધુ કોરોના કેસો, તપાસ ઘટી કેસ વધી રહ્યા છે, આ આંકડા ડરાવી રહ્યા છે

Webdunia
રવિવાર, 9 મે 2021 (08:42 IST)
કોરોનાની બીજી લહેરએ ચિંતા વધારી નાખી છે. પાંચમી વખત દેશમાં ચાર લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે અને આ સતત ચોથી વખત છે જ્યારે ભારતમાં કોરોના કેસ ચાર લાખથી ઉપર આવી ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના નવીનતમ આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન રેકોર્ડ 4133 લોકોના મોત થયા છે અને આ સમયગાળા દરમિયાન 409,300 નવા કેસ નોંધાયા છે. આ રીતે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,42,398 લોકોનાં ચેપને કારણે મોત થયા  છે. જ્યારે અત્યાર સુધીમાં 2,22,95,911 લોકોને ચેપ લાગ્યો છે.
 
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં દરરોજ એક લાખથી વધુ સક્રિય દર્દીઓમાં વધારો થાય છે. વધતા જતા કેસો વચ્ચે સાજા થતા દર્દીઓના દરમાં થયેલા ઘટાડાને કારણે કટોકટી વધુ વકરી છે. દેશમાં કોરોનાથી સાજા થવાની દર ઘટીને 81.90 ટકા રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, 3,86,207 દર્દીઓ ચેપમાંથી સ્વસ્થ થયા. તે જ સમયે, 1 એપ્રિલના રોજ દર્દીઓની સાજા થવાની દર 93.89 ટકા હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments