Biodata Maker

કોરોના વાયરસ: 15 રાજ્યોમાં 126 દર્દીઓ, કયાં કેટલા સંપૂર્ણ લિસ્ટ

Webdunia
મંગળવાર, 17 માર્ચ 2020 (16:24 IST)
રવિવાર સુધીમાં, ભારતમાં કોરોના વાયરસના 116 પુષ્ટિ થયેલા કેસ નોંધાયા. તેમાંથી 17 વિદેશી. 13 સાજા થયા છે અને 3 લોકો મરી ગયા છે. જાણો કયા રાજ્યમાં કેટલા કેસ થયા છે.
 
ભારતમાં કોરોનાના અત્યાર સુધીમાં 126 કેસ નોંધાયા છે, જેમાંથી 22 વિદેશી, 104 ભારતીય
મહારાષ્ટ્રમાં કોરોનામાં સૌથી વધુ દર્દીઓ છે, કેરળ બીજા નંબરે છે.
હાલમાં કોરોનાથી 13 લોકો સ્વસ્થ થયા છે, 3 લોકોનાં મોત નીપજ્યાં છે
 
         રાજ્ય સકારાત્મક કેસ (ભારતીય)  સકારાત્મક કેસ (વિદેશી) ડિસ્ચાર્જ  મોત 
1 દિલ્હી 7   2 1
2 હરિયાણા 1 14    
3 કેરળ 22 2 3  
4 રાજસ્થાન 2 2 3  
5 તેલંગાણા 4   1  
6 ઉત્તરપ્રદેશ  12 1    
7 લદાખ        
8 તમિળનાડુ        
9 જમ્મુ કાશ્મીર        
10 પંજાબ        
11 કર્ણાટક 8     1
12 મહારાષ્ટ્ર       1
13 આંધ્રપ્રદેશ        
14 ઉત્તરાખંડ        
15 ઓડિશા        
           

 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

Farali Recipe- 15 મિનિટમાં ફટાફટ સાબુદાણાના પાપડ બનાવો, જાણો અનોખો હેક

એક મહિના સુધી ઓટ્સ ખાવાથી શુ થાય છે ? જાણો કેટલુ વજન ઘટી શકે છે અને આરોગ્યને કયા ફાયદા મળશે ?

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

વધુ જુઓ..

નવીનતમ

બાન્દ્રાની દરેક બિલ્ડિંગમાં છે આ અભિનેત્રીના ફ્લેટ, અક્ષય કુમારે ખોલી પોલ, પ્રોપર્ટી કલેક્શન વિશે જાણીને લાગશે શૉક

Adrija Roy Engagement: અનુપમા ની રાહી એ કરે સગાઈ, તમિલ રીતિ-રિવાજથી થઈ વિધિ, જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

આગળનો લેખ
Show comments