Festival Posters

કોરોનાઃ નવા 18,166 કેસ નોંધાયા

Webdunia
રવિવાર, 10 ઑક્ટોબર 2021 (11:19 IST)
Corona Update: દેશમાં કોરોનાની તીવ્રતા ઓછી થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 18,166 નવા કેસ નોંધાયા છે. આ સંખ્યા છેલ્લા 214 દિવસમાં સૌથી ઓછી છે. ગઈકાલે દેશમાં રોગચાળાને કારણે 214 લોકોના મોત થયા હતા. છેલ્લા 24 કલાકમાં 23,624 લોકો રોગચાળાને હરાવ્યા બાદ સાજા થયા છે. જે બાદ દેશમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,32,71,915 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં COVID-19 ના એક્ટિવ દર્દીઓ હવે ઘટીને 2,30,971 લાખ પર આવી ગયા છે, જે 208 દિવસમાં સૌથી ઓછો છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લીવર પર કેમ ફેટ જમા થવા માંડે છે ? જાણો Fatty Liver ને ઠીક કરવાનો સૌથી ઝડપી ઉપાય

શાહી પુલાવ

Akshaya Tritiya 2026 : અક્ષય તૃતીયા માટે આ પરંપરાગત વાનગીઓનો ખાસ પ્રસાદ

રોજ જમ્યા પછી 1 લવિંગ ચાવવાથી શુ થાય છે ? જાણી લો તેના ચમત્કારી ફાયદા

તાત્યા ટોપે વિશે નિબંધ

વધુ જુઓ..

નવીનતમ

બોલીવુડનાં સુપરહિટ સિંગરે ગુપચુપ કર્યા લગ્ન, બાળપણની મિત્રને બનાવી હમસફર, ઉત્તરાખંડનાં ગામમાં થયા વિધિપૂર્વક લગ્ન

ગુજરાતી જોક્સ - લંગડો થઈને ચાલ.

ગુજરાતી જોક્સ - દંડ આપુ,

Vishnu Temples- ભારતમાં ભગવાન વિષ્ણુના પ્રાચીન અને ભવ્ય મંદિરો

પિતા ધર્મેન્દ્રના ગયા પછી બદલાઈ ગઈ દેઓલ ફેમિલીની કેમિસ્ટ્રી, બોબી દેઓલે ઈશાન-આહન સાથેના સંબંધો પર તોડ્યુ મૌન

આગળનો લેખ
Show comments