rashifal-2026

Corona Gujarat Update - રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1153 કોરોનાના કેસ, કુલ આંકડો 61,435

Webdunia
શનિવાર, 1 ઑગસ્ટ 2020 (11:23 IST)
 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1153 કોરોનાના કેસ નોંધાયા, રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 61 હજારને પાર થઈ ગઈ છે અને મૃત્યુઆંક 2441 પર પહોંચ્યો છે. આજે વધુ 833 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 44907 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
 
સીટી અને જિલ્લા મળી આજે 284 કેસ નોંધાયા 
 
આજે 11 દર્દીઓના મોત નિપજ્યા 
 
249 દર્દીઓ આજે સ્વસ્થ થયા
 
સીટી અને જિલ્લા મળી કુલ આંક 13,663 થયો
 
આજદિન સુધી 9365 દર્દીઓ સ્વસ્થ થયા
 

11:33 AM, 1st Aug
આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 219, અમદાવાદ કોર્પોરેશનમાં- 140, વડોદરા કોર્પોરેશનમાં- 80, સુરત 65, રાજકોટ કોર્પોરેશન- 48, મહેસાણા- 40, અમદાવાદ- 36, સુરેન્દ્રનગર- 36, જામનગર કોર્પોરેશન-33, રાજકોટ-31, મોરબી- 29, અમરેલી-26, વલસાડ-26, ગાંધીનગર- 25, ભાવનગર કોર્પોરેશન-24, ભાવનગર-23, ભરૂચ-21, પંચમહાલ-21 , કચ્છ-20 , ગીર સોમનાથ-16, નવસારી-16, ગાંધીનગર કોર્પોરેશન - 15, બનાસકાંઠા- 14, દાહોદ-14, ખેડા- 14, વડોદરા- 14, જુનાગઢ કોર્પોરેશન-13, પાટણ-13, મહીસાગર- 12, આણંદ- 11, સાબરકાંઠા-11, જામનગર-9, નર્મદા-9, પોરબંદર-9, જુનાગઢ-7, બોટાદ-4, અરવલ્લી-2, તાપી-2 અન્ય રાજ્યના પાંચ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 61,438 થઈ ગઈ છે.

11:33 AM, 1st Aug
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા મનપાનો નવતર પ્રયોગ, સીટી બસોને ધંન્વતરી રથ અને એમ્બ્યુલન્સમાં ફેરવી, હાલ 10 સીટી બસ એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરાઇ

11:32 AM, 1st Aug
ભરૂચ કોરોના અપડેટ
ભરૂચના સુપરમાર્કેટ વિસ્તારમાં કચરા પેટી નજીક પીપીઇ કીટ મળી આવી
કોરોના પેશન્ટોને સારવાર માટે વાપરવામાં આવે છે કીટ
ખુલ્લામાં કીટ મળી આવતા લોકોમાં ભય
તંત્ર આ બાબત ધ્યાને પર લે તે જરૂર

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments