Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Update India:- ગયા 24 કલાકમાં આવેલ કોરોનાના 44,658 નવા કેસ એકલા કેરળમાં 30 હજારથી વધારે કેસ

corona virus
Webdunia
શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (11:19 IST)
ભારતમાં કોરોના વાયરસ ( Corona case in India) ના 44,658 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ગયા 24 કલાકના દરમિયાન 496 દર્દીઓની મોત થઈ ગઈ. નવા કેસ આવ્યા પછી દેશમાં કોરોનાના કુળ દર્દીઇઓની સંખ્યા હવે 3,26,03,188 થઈ ગઈ છે. જ્યારે 496 દર્દીઓની મોત પછી સંક્રમણથી મરનારાઓની આંકડા 4,36,861 પર પહોંચી ગયો છે. 
 
કેંદ્રીય સ્વાથય મંત્રાલયએ જણાવ્યુ કે દેશમાં કોરોના વાયરસના એક્ટિવ દર્દી હવે 3.44 લાખ થઈ ગયા છે. જે કુલૅ કેસનો 1.06 ટકા છે. સ્વાસ્થય મંત્રાલય મુજબ ગયા 25 કલાકોમાં દેશભરમાં કોવિડથી 32,988 લોકો સાજા પણ થયા છે. જે બાદ દેશમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,18,21,428 થઈ ગઈ છે. તે જ સમયે, સક્રિય કેસોની સંખ્યા 3,44,899 છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

કયું ફળ ફ્રીજમાં ન મુકવું જોઈએ ? સ્વાદ બગડશે, સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડશે

વધુ જુઓ..

નવીનતમ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

આગળનો લેખ
Show comments