Biodata Maker

Corona Update India:- ગયા 24 કલાકમાં આવેલ કોરોનાના 44,658 નવા કેસ એકલા કેરળમાં 30 હજારથી વધારે કેસ

Webdunia
શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (11:19 IST)
ભારતમાં કોરોના વાયરસ ( Corona case in India) ના 44,658 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ગયા 24 કલાકના દરમિયાન 496 દર્દીઓની મોત થઈ ગઈ. નવા કેસ આવ્યા પછી દેશમાં કોરોનાના કુળ દર્દીઇઓની સંખ્યા હવે 3,26,03,188 થઈ ગઈ છે. જ્યારે 496 દર્દીઓની મોત પછી સંક્રમણથી મરનારાઓની આંકડા 4,36,861 પર પહોંચી ગયો છે. 
 
કેંદ્રીય સ્વાથય મંત્રાલયએ જણાવ્યુ કે દેશમાં કોરોના વાયરસના એક્ટિવ દર્દી હવે 3.44 લાખ થઈ ગયા છે. જે કુલૅ કેસનો 1.06 ટકા છે. સ્વાસ્થય મંત્રાલય મુજબ ગયા 25 કલાકોમાં દેશભરમાં કોવિડથી 32,988 લોકો સાજા પણ થયા છે. જે બાદ દેશમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,18,21,428 થઈ ગઈ છે. તે જ સમયે, સક્રિય કેસોની સંખ્યા 3,44,899 છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શરીર પરનાં સોજા ને કંટ્રોલ કરે છે આ Anti-Inflammatory Foods, જાણો દાયેતમાં સામેલ કરવાથી કયા ફાયદા થશે ?

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

કૂતરા વિશે નિબંધ ધોરણ 1 અને 2

ગાય વિશે નિબંધ ધોરણ 1 અને 2

Kids Story - વાંદરો અને ઋષિ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - આંગળીની કીમત

ગુજરાતી જોક્સ - ટ્રેનમાં પંચર

ગુજરાતી જોક્સ - મારા જેવા દેખાય છે

ગુજરાતી જોક્સ -બેસ્ટ જોક્સ

Aakhri Sawal Teaser: સંજય દત્ત ઉકેલશે ઈતિહાસનો નહી ઉકેલાયો આખરી સવાલ, RSS અને બાબરી મસ્જિદ પર થશે વાત, ટીઝર સાથે આવી નવી રિલીઝ ડેટ

આગળનો લેખ
Show comments