rashifal-2026

કોરોના પર સરકારએ આપી રાહતના સમાચાર લાગી શકે છે બીજી લહેર પર બ્રેક

Webdunia
રવિવાર, 16 મે 2021 (09:21 IST)
મહામારી કોરોનાથી મચાવી હાહાકારના વચ્ચે રાહતના સંકેત મળી રહ્યા છે. મહામારીની બીજી લહેરમાં કેટલાક ઠરાવ જોવા મળી રહ્યા છે . સરકારનો કહેવુ છે કે સ્થિતિ સ્થિર થઈ રહી છે. અને અમે આ સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરીશ જેનાથી મહામારી આગળ વધુ સ્થિર હોય અને કેસમાં તીવ્રતાથી કમી આવે. 
 
7 દિવસોમાં નવા કેસોમાં કમી 
દરરોજ આવનાર કેસોના સાત દિવસોના ઔસત જોઈએ તો છેલ્લા સતત 7 દિવસોથી કેસમાં કમી આવી છે. નીતિ આયોગના સભ્ય વી કે પૉલએ જણાવ્યો કે દેશમાં ઉપચારાધીને દર્દીઓની સંખ્યા ઓછી થઈને હવે 3673802 થઈ છે જે કુળ કેસનો 15.07 ટકા છે. લોકોના સાજા થવાની દર વધીને 83.83 ટકા થઈ ગઈ છે. પૉલએ કખ્યુ કે આ વાતનો સાક્ષ્ય છે કે અમે મહામારીને બીજી લહેરમાં કેટલાક હદ સુધી ઠરાવ જોઈ શકે છે.  
 
અત્યારે સુધી અપાઈ 18.04 કરોડ ડોઝ 
સ્વાસ્થય મંત્રાલયના સંયુક્ત સચિવ અગ્રવાલે કહ્યુ કે દેશમાં અત્યાર સુધી કોવિડ રસીની કુળ 18.04 કરોડ ખોરાક અપાઈ છે. જેમાં 45 વર્ષથી વધારે ઉમરના 12.74 કરોડ લોકો, 1.62 કરોડ સ્વાસ્થયકર્મી, અગ્રિમ લાઈનના 2.25 કરોડ કર્મી અને 18-44 ઉમ્રના 42.59 લાખ લોકો શામેલ છે. અગ્રવાલએ આ પણ જણાવ્યુ કે 
મહામારીની રોકથા માટે સરકાર દ્વારા કરેલ પ્રયાસ ફળીભૂત થઈ રહ્યા છે જે સંક્રમણ દર ગય અઠવાડિતે 21.0 ટકા હતા હવે ઓછા થઈ 19.8 ટકા રહી ગઈ છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જાન્યુઆરીમાં પેદા થતા બાળકોના નામ નથી આવતો સમજ? જાણો મોડર્ન અને યુનિક નામ

Fruit Chaat Recipe - વ્રત માટે પૌષ્ટિક ફળની ચાટ બનાવો

દેશપ્રેમ નિબંધ

આ ફેસ પેક 7 દિવસમાં ખીલ અને ખીલ દૂર કરશે, બાબા રામદેવે તેને બનાવવાની રીત જણાવી.

Kite Flying Festival saferty Tips- પતંગનો ઉત્સવ તો ઉજવાશે પણ ધ્યાન રાખજો - ગળું ન કપાઈ જાય - આટલી કાળજી લેવી-

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

ગુજરાતી જોક્સ - એક એવી વાત

નુપુર સેનને સ્ટેબિન બેન સાથે ખ્રિસ્તી લગ્ન વિધિથી લગ્ન કર્યા; સુંદર લગ્નની તસવીરો જુઓ

'વિનોદ ખન્ના સ્વર્ગમાંથી હસતા હશે': રિલીઝ થયાના 35 દિવસ પછી અભિનેત્રીએ જોઈ ધુરંધર, અક્ષય ખન્ના વિશે કહી આ વાત

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

આગળનો લેખ
Show comments