Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના પર સરકારએ આપી રાહતના સમાચાર લાગી શકે છે બીજી લહેર પર બ્રેક

Webdunia
રવિવાર, 16 મે 2021 (09:21 IST)
મહામારી કોરોનાથી મચાવી હાહાકારના વચ્ચે રાહતના સંકેત મળી રહ્યા છે. મહામારીની બીજી લહેરમાં કેટલાક ઠરાવ જોવા મળી રહ્યા છે . સરકારનો કહેવુ છે કે સ્થિતિ સ્થિર થઈ રહી છે. અને અમે આ સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરીશ જેનાથી મહામારી આગળ વધુ સ્થિર હોય અને કેસમાં તીવ્રતાથી કમી આવે. 
 
7 દિવસોમાં નવા કેસોમાં કમી 
દરરોજ આવનાર કેસોના સાત દિવસોના ઔસત જોઈએ તો છેલ્લા સતત 7 દિવસોથી કેસમાં કમી આવી છે. નીતિ આયોગના સભ્ય વી કે પૉલએ જણાવ્યો કે દેશમાં ઉપચારાધીને દર્દીઓની સંખ્યા ઓછી થઈને હવે 3673802 થઈ છે જે કુળ કેસનો 15.07 ટકા છે. લોકોના સાજા થવાની દર વધીને 83.83 ટકા થઈ ગઈ છે. પૉલએ કખ્યુ કે આ વાતનો સાક્ષ્ય છે કે અમે મહામારીને બીજી લહેરમાં કેટલાક હદ સુધી ઠરાવ જોઈ શકે છે.  
 
અત્યારે સુધી અપાઈ 18.04 કરોડ ડોઝ 
સ્વાસ્થય મંત્રાલયના સંયુક્ત સચિવ અગ્રવાલે કહ્યુ કે દેશમાં અત્યાર સુધી કોવિડ રસીની કુળ 18.04 કરોડ ખોરાક અપાઈ છે. જેમાં 45 વર્ષથી વધારે ઉમરના 12.74 કરોડ લોકો, 1.62 કરોડ સ્વાસ્થયકર્મી, અગ્રિમ લાઈનના 2.25 કરોડ કર્મી અને 18-44 ઉમ્રના 42.59 લાખ લોકો શામેલ છે. અગ્રવાલએ આ પણ જણાવ્યુ કે 
મહામારીની રોકથા માટે સરકાર દ્વારા કરેલ પ્રયાસ ફળીભૂત થઈ રહ્યા છે જે સંક્રમણ દર ગય અઠવાડિતે 21.0 ટકા હતા હવે ઓછા થઈ 19.8 ટકા રહી ગઈ છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments