Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કુલ 80 હજારથી વધુ ટેસ્ટ થયાં જેમાંથી 5428 રિપોર્ટ પોઝિટિવ આવ્યા

Webdunia
સોમવાર, 4 મે 2020 (13:54 IST)
ગુજરાતમાં હવે કોરોના વાયરસની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક રીતે આગળ વધી રહી છે. રાજ્યના ચાર મહાનગરોમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. તે ઉપરાંત રાજ્યના નાના શહેરોમાં પણ હવે કોરોનાનો કેર જોવા મળી રહ્યો છે. આખા ગુજરાતમાં કોરોના વાઇરસની મહામારી ફેલાઈ ગઈ છે ત્યારે ગુજરાત સરકાર તેને કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ છે. અત્યાર સુધી કોરોના વાઇરસના કુલ 5428 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 31 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 4065 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે કુલ 1042 દર્દીઓએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કૉવિડ-૧૯ના 80,060 કુલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે આજે 5944 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં ૨૭૪, વડોદરા તથા સુરતમાં ૨૫-૨૫, મહેસાણામાં ૨૧, મહિસાગરમાં ૧૦ તથા રાજ્યના અન્ય જિલ્લાઓ સહિત કુલ રાજ્યમાં ૩૭૪ નવા કેસ નોંધાયા છે.

સંબંધિત સમાચાર

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments