Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહ મંત્રીનો કોરોના ટેસ્ટ 5 દિવસ બાદ થશે

Webdunia
શુક્રવાર, 17 એપ્રિલ 2020 (14:14 IST)
કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી 7 દિવસ સુધી સેલ્ફ આઈસોલેશન થઇ ગયા છે અને એક દિવસ પહેલા તેમનો પ્રાથમિક ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નોર્મલ હતો પરંતુ 5 દિવસ પછી જે ટેસ્ટ થાય એમાં કોરોના પોઝિટિવ છે કે નહીં તે ખબર પડે. એટલું જ નહીં 7થી 14 દિવસમાં પણ જો લક્ષણો જોવા મળે તો ફરી ટેસ્ટ થશે. 14 દિવસ સુધી નોર્મલ રહે પછી જ નક્કી થઈ શકે કે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એકદમ સ્વસ્થ છે. આ સંજોગોમાં મુખ્યમંત્રી સહિત નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ સેલ્ફ આઈસોલેશનમાં જ રહેવું પડશે. ખાસ કરીને પરિવાર અને અન્ય લોકોથી દુર રહેવું પડશે. એટલે એમ કહી શકાય કે મુખ્યમંત્રી, સહિત ત્રણ મંત્રીઓના કોરોનાનો ટેસ્ટ 5થી 7 દિવસમાં થાય પછી જ ખબર પડે કે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાના કોરોના પોઝિટિવના ચેપમાંથી મુક્ત છે કે નહીં.
 

સંબંધિત સમાચાર

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments