Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઑક્સીજનની કમીથી 12ની મોત- શહડોલ મેડિકલ કૉલેજના ICU માં દાખલ હતા કોરોના દર્દી- 24 કલાકમાં અહીં 22 દર્દીઓની મોત થઈ

Webdunia
રવિવાર, 18 એપ્રિલ 2021 (12:59 IST)
મધ્યપ્રદેશના શહડોલ મેડિકલ કૉલેજમાં ઑક્સીજનની સપ્લાઈનો પ્રેશર ઓછા થવાથી 12 કોવિડ દર્દીઓની મોત થઈ. બધા ICU માં દાખલ હતા. ઘટના શનિવારે રાત્રે 12 વાગ્યાની છે. ઑક્સીજનની કમી થતા દર્દી તરસવા લાગ્યા. ત્યારબાદ હોસ્પીટલમાં હોબાળો થઈ ગયો. ઑક્સીજન સિલેંડરોની વ્યવસ્થા માટે અફરાતફરી મચી. ગઈ. મેડિકલ પ્રબંધન ઑક્સીજનની સપ્લાઈનો પ્રેશર બનાવવા માટે સિલેંડરની વ્યવસ્થામાં લાગી ગયો. ઑક્સીજનની કમીથી 12 દર્દીઓથી પહેલા મેડિકલ કૉલેજમાં જ કોરોનાના 10 વધુ દર્દીઓની મોત થઈ ગઈ હતી. આ રીતે શનિવારે કુળ 22 દર્દીઓની જીવ ગયો.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments