Webdunia - Bharat's app for daily news and videos

Install App

Happy Family Day- જમીન પર સાથે બેસી જમવાના આ 5 લાભ તમે નહી જાણતા હોય...

Webdunia
શુક્રવાર, 15 મે 2020 (10:25 IST)
જો તમે તમારા ઘરમાં જમવા ડાઇનિંગ ટેબલ પર બેસીને ભોજન કરો છો તો આ જાણકારી પછી તમે જમીન પર બેસીને જમવાનું શરૂ કરશો .જમીન પર બેસીને જમવુ એ આપણી સંસ્કૃતિ તો છે જ પણ સ્વાસ્થ્ય માટે પણ વૈજ્ઞાનિક આધાર રાખે છે. જાણો જમીન પર બેસીને જમવાના મુખ્ય પાંચ ફાયદાઓ જે વિશે જાણી તમે ખરેખર આશ્ચર્ય કરશો ..
 
ખોરાક પાચન
જ્યારે તમે જમીન પર બેસીને જમો છો ત્યારે તમે ક્રોસ પગ રાખી બેસો છો તો આ યોગમાં સુખાશન અને પદ્માસનનું આસન હોય છે .
 
ખાવા માટે તમે આગળ નમો છો પછી સીધા થાવ છો. આવુ કરવાથી તમારા પેટની માંસપેશિયોની કસરત થાય છે. જેનાથી પેટમાં એસિડ બને છે આનાથી
ભોજનનું યોગ્ય રીતે પાચન થાય 
છે.
 
વજન ઘટાડવામાં ફાયદાકારક જમીન પર બેસીને ખાવાથી વજન ઘટાડવામાં
મદદ મળે
છે.સુખાશનમાં બેસવાથી મગજ કેંદ્રિત અને સક્રિય રહે છે અને નર્વસ સિસ્ટમ પેટ ભરવાનું સિગ્નલ આપે છે .આથી ઓવરડાઈટથી બચશો અને વજન
નિયંત્રિત રહેશે.
 
શરીર લચીલુ રહે છે
કમળ મુદ્રામાં અથવા સુખાશન પર બેસી જમવાથી લોવર બેક ,યોનિમાર્ગને,પેટના સ્નાયુઓ મજબૂત અને લચીલુ હોય છે .આ સ્થિતિમાં માંસપેશિઓનો ખેંચાવ થાય છે જેથી શરીર લચીલુ રહે છે.
 
મુદ્રા યોગ્ય રાખે છે.
જમીન પર બેસીને જમાવાથી તમારી પીઠ સીધી રહે છે અને પોશ્ચર બિલકુલ યોગ્ય રહે છે. ખભા અને કમરની પીડાને દૂર રાખવા માટે જમવાની આ યોગ્ય સ્થિતિ છે.
 
લાંબા જીવન માટે
યૂરોપિયન નર્લ આફ પ્રિવેન્ટિવના સંશોધન અનુસાર જમીન પર પદ્માસનની મુદ્રામાં બેસી ભોજન કરતા લોકોનુ આયુષ્ય સામાન્ય કરતાં 6.5 ટકા વધુ હોય છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

આગળનો લેખ
Show comments