rashifal-2026

વેક્સીનેટ અને નૉન વેક્સીનેટ બન્ને લોકોને સંક્રમિત કરી શકે છે કોરોનાનો ડેલ્ટા વેરિએંટ ICMR ની શોધમાં દાવો

Webdunia
ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (10:55 IST)
કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળ્યુ છે પણ ખતરો અત્યારે પૂર્ણ રૂપે ટળ્યો નથી. કોરોનાના ડેલ્ટા વેરિએંટને લઈન પણ ખતરો સતત બનેલો છે. એક શોધમાં ખુલાસો થયુ છે કે કોરોનાનો ડેલ્ટા વેરિએંટ 
વેક્સીનેટ અને નૉન વેક્સીનેટ બન્ને લોકોને સંક્રમિત કરી શકે છે કોરોનાનો ડેલ્ટા વેરિએંટ ICMR ની શોધમાં દાવો 
 
આ સ્ટડી ICMR ની તરફથી ચેન્નઈમાં કરી છે. આ સ્ટડીના મુજબ ડેલ્ટા વેરિએંટમાં આટલી ક્ષમતા છે કે આ વેક્સીન લીધા અને વેક્સીન ન લેતા બન્ને પ્રકારના લોકોને સંકમિત કરી શકે છે. પણ તેમાં વેક્સીન લીધેલા લોકો માટે મોતનો ખતરો ખૂબ ઓછુ થઈ જાય છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કારણે ત્રીજી લહેર આવી શકે છે
નુકસાન પહોંચાડે છે. આ વેરિએન્ટ વધુ ડરાવનારો છે કારણ કે તેની અસર પહેલાથી જ અન્ય દેશોમાં જોવા મળી રહી છે. એવો અંદાજ છે કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કારણે ત્રીજી લહેર આવી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

વાળમાં કંડીશનર કેમ છે જરૂરી ? વાળને બનાવે ચમકદાર, મુલાયમ અને હેલ્ધી... જાણો તેને લગાવવાની સાચી રીત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - ત્રણ કલાકથી ઇન્ટરનેટ

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

International Kite Festival 2026: ઇમરાન હાશ્મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી અને પતંગ ઉડાડી

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

આગળનો લેખ
Show comments