Webdunia - Bharat's app for daily news and videos

Install App

માછલીના મોઢામાંથી સિક્કો લઈ લેજો...

Webdunia
W.D
જ્યારે તેઓ કફરનાહુમ આવ્યાં હતાં ત્યારે મંદિરનો કર ઉઘરાવનારાઓએ પેત્રુસની પાસે આવીને પુછ્યું કે શું તમારા ગુરૂ મંદિરનો કર નથી આપતાં? તો તેમણે જવાબ આપ્યો કે આપે છે. જ્યારે પેત્રુસ ઘરે પહોચ્યાં ત્યારે તેઓ કંઈ પણ કહે તે પહેલાં જ ઈસુએ પુછ્યું-સિમોન, તમારો શું વિચાર છે? દુનિયાના રાજા કયા લોકો પાસેથી કર લે છે પોતાના પુત્રો પાસેથી કોઈ પારકા લોકો પાસેથી? પેત્રુસે જવાબ આપ્યો પારકાઓ પાસેથી. આ બાબત પર ઈસુએ જણાવ્યું કે ત્યારે તો તેમને પુત્ર કરથી મુક્ત છે.

છતાં પણ આપણે તે લોકોને ખરાબ ઉદાહરણ ન આપીએ એટલા માટે તમે સમુદ્ર કિનારે જઈને વાંસળી વગાડજો. સમુદ્ર કિનારે જાળની અંદર જે પહેલી માછલી ફસાય તેને પકડી લેજો અને તેનું મોઢું ખોલજો તમને તેમાંથી એક સિક્કો મળશે તેને લઈને તમારા અને મારા તરફથી તેમને આપી દેજો.
વધુ જુઓ..

જરૂર વાંચો

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Show comments