Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાઈબલ

Webdunia
W.D

બાઈબલ ઈશ્વરનું વચન છે જે બધા જ મનુષ્યો દ્વારા લખવામાં આવી છે.

સંત પૌલુસે પોતાના સહકર્મીઓ તિમોથીને એવું લખ્યું હતું કે ધર્મગ્રંથનો પ્રત્યેક અંશ ઈશ્વરની પ્રેરણાથી રચાયેલો છે એટલા માટે જ શિક્ષા, સજા, સુધાર તથા ધાર્મિક અનુશાસન માટે લાભદાયક છે કે ઈશ્વરનો ભક્ત સિધ્ધ બને અને દરેક શુભ કાર્ય માટે તૈયાર મળે.

અને ત્યારે તેણે રોમિયોને લખ્યું કે આ રીતની પહેલાં જે વાતો લખી છે તે આપણી શિક્ષા માટે જ લખવામાં આવી છે જેથી કરીને આપણે સહનશીલ બની શકીયે તેમજ ધર્મગ્રંથનું આશ્વાસન મેળવીને આશા રાખી શકીએ.

ઈસુ ખ્રીસ્તની શિક્ષાઓના માર્ગદર્શનમાં ફક્ત બાઈબલ જ પુરતુ નથી. કેમકે આ ખ્રિસ્તી ધર્મનો માર્ગ નથી. કેમકે બાઈબલની અંદર સંપુર્ણ વાતો નથી.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments