rashifal-2026

ખ્રિસ્તી ધર્મમાં ત્રણ સંપ્રદાય

Webdunia
બુધવાર, 11 જુલાઈ 2007 (14:49 IST)
ખ્રિસ્તી ધર્મમા ં મુખ્ ય ત્રણ સંપ્રદાય આવેલ ા છે.

W.D
( ૧) રોમન કેથોલીક
ખ્રિસ્‍તી ધર્મના રોમન કેથોલીક સંપ્રદાયના લોકો રોમના પોપને સર્વોચ્ચ ધર્મગુરૂ માને છે.

( ૨) પ્રોટેસ્ટંટ સંપ્રદાય
ખ્રિસ્‍તી ધર્મના લોકો કોઈ પોપમાં આસ્થા રાખતાં નથી, તેના બદલે તેઓ તેમના ધર્મગ્રંથ બાઈબલમાં શ્રદ્ધા રાખે છે.

( ૩) ઓર્થોડોક્સ સંપ્રદાય
ખ્રિસ્‍તી ધર્મના ઓર્થોડોક્સ સંપ્રદાયના લોકો રોમના પોપમાં આસ્થા નથી રાખતાં પરંતુ તેઓ પોતપોતાના રાષ્ટ્રીય ધર્મસંઘ પૈટ્રીઆર્કને માને છે.
આ સંપ્રદાય તેના અંગ્રેજી નામના અર્થ અનુસાર રૂઢીચુસ્ત સંપ્રદાય છે.

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Kids Story - વાંદરો અને ઋષિ

Hindu Baby Names Starting With R- R અક્ષરથી શરૂ થતા હિન્દુ બાળકોના નામ

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Show comments