rashifal-2026

અપરાધીને ક્ષમા કરો

Webdunia
W.D
અપરાધીને ક્ષમા કરો-

પતરસે પુછ્યું - હે પ્રભુ, જો મારો ભાઈ અપરાધ કરે છે તો હું તેને કેટલી વખત ક્ષમા કરૂ? શું તેને સાત વખત સુધી ક્ષમા કરી શકુ છુ?

પ્રભુ ઈસુ બોલ્યા- સાત વખત જ કેમ? સાત વખતના સીત્તેર ગુણ્યા કર એટલી વખત તુ તેને ક્ષમા કરી શકે છે.

પ્રભુ તને ક્ષમા કરશે-

જો તમારા મનમાં કોઈ પણ માટે કોઈ વિરોધ હોય તો તેને ક્ષમા કરી દો, એટલા માટે કે સ્વર્ગમાં રહેનાર તમારા પિતા પણ તમારા અપરાધને ક્ષમા કરી દે છે.

જો ક્ષમા ઈચ્છતાં હોય તો ક્ષમા કરો-

અરે નાલાયક ગુલામ! મે તારો ઉધાર, તને ક્ષમા કરી દિધો, કેમકે તે તેને માટે મારી પાસે પ્રાર્થના કરી હતી, પરંતુ તુ બીજા ગુલામોને તેવી જ રીતે કેમ ક્ષમા નથી કરી દેતો? મારી પાસેથી જો ક્ષમા ઈચ્છતો હોય તો તેને ક્ષમા કર.
વધુ જુઓ..

જરૂર વાંચો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

વધુ જુઓ..

નવીનતમ

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Show comments