rashifal-2026

Child Care-કાર્ટૂનની એવી 4 વાતો જે બાળકો પર નાખે છે ખોટું અસર

Webdunia
બુધવાર, 13 નવેમ્બર 2019 (12:32 IST)
પેરેટિંગ- બાળકો આજકાલ ટીવીના ઘણા શોખીન થઈ ગયા છે. શાળાથી ઘરે પરત આવતા જ સૌથી પહેલા તેમના ફેવરિટ કાર્ટૂન જોવા ટીવી ચાલુ કરી નાખે છે. જેમ કે ટૉમ એંડ જેરી, ડિસ્ની મિકી માઉસ, ડોરીમૉન વગેરે. ટીવી જોવા સિવાય તેમને બીજુ કોઈ કામ સુઝતુ જ નથી. જેમ કે લેસન કરવુ, રીડિંગ કરવુ કે બહાર રમવુ  વગેરે. પણ શું તમે જાણો છો કાર્ટૂન બાળકો પર ખોટા પ્રભાવ નાખી રહ્યુ છે. એક અભ્યાસ મુજબ કાર્ટૂન જોવાથી બાળકની કાલ્પનિક શકતિ પર ખૂબ ખરાબ અસર પડે છે. એ વાસ્તવિક જીવનથી દૂર થઈ જાય છે. તે સિવાય પણ એવા અનેક કારણ છે જે બાળક માટે યોગ્ય નથી. 
1. કાર્ટૂનની આવાજમાં વાત કરવી- આજકાલના બાળક તો કાર્ટૂનના એટલા દિવાના થઈ ગયા છે કે એ વાત કરવું પણ તેમની જ આવાજ અને અંદાજમાં પસંદ કરે છે. તેથી બાળક પર તેમની ભાષાની ખોટી અસર પડે છે. 
 
2. ખાવા-પીવાની ખોટી ટેવ- કેટલાક એવા બાળક હોય છે જે તેમની ટેવને ફૉલો કરે છે. ભલે એ ટેવ ખાવા-પીવાની કેમ ન હોય. જેમકે  chota bheem છોટા ભીમ લાડું ખાય છે. અને તેનાથી તેને દુશ્મનો સામે લડવાની તાકત આવી જાય છે. આ રીતે બાળક પણ લાડું ખાવાની જીદ કરે છે. પણ તમને ધ્યાન હશે કે વધારે મીઠાઈ ખાવાથી બાળકના દાંતમાં કીટાણું  પણ લાગી શકે છે. 
 
3. આંખ નબળી- હવે બાળક આખો દિવસ કાર્ટૂન જોતો રહેશે તો આંખ તો નબળી થશે. તેના કારણે બાળકોને ચશ્મા આવી  શકે છે. 
 
4. ઝગડા- કેટલાક કાર્ટૂન એવા હોય છે, જે હિંસા પર આધારિત હોય છે. જેને જોઈને બાળક પણ તેમની જેમ  મારપીટ, ઝગડા શરૂ કરી નાખે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Ajit Pawar Plane Crash: પાયલોટે કહ્યુ હતુ - રનવે દેખાય ગયો, છતા કેવી રીતે ક્રેશ થયુ અજીત પવારનુ પ્લેન ? જાણો ઉડ્ડયન મંત્રીએ શુ કર્યો ખુલાસો

Gold Silver Price Today, 28 January, 2026: સતત બીજા દિવસે 21000 રૂ. ઉછળી ચાંદી, સોનુ પણ થયુ મોંઘુ, જાણો MCX પર આજનો રેટ

ઉજ્જૈનના મહાકાલ મંદિરથી પરત ફરી રહેલા પાંચ મિત્રો કાર અકસ્માતમાં ઘાયલ થયા હતા, જેમાં ચારના દુઃખદ મોત થયા; ફક્ત એક જ બચી ગયો

પતિ સેક્સ પાવર વધારવા માટે ગોળીઓ લેતો હતો, હતાશ પત્નીએ ભયાનક મોત આપ્યું

દિલ્હીથી ઉત્તરાખંડ સુધી વરસાદે તબાહી મચાવી, પ્રદેશમાં ભારે કરા પડ્યા

વધુ જુઓ..

ધર્મ

Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

આગળનો લેખ
Show comments