Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂર્યાસ્ત સમયે અભ્યાસ કરવો યોગ્ય નથી

Webdunia
અમારી હિન્દૂ સંસ્કૃતિ ઘણી દ્રષ્ટિએ બધાથી જુદી છે, પણ કેટલીક અનુકરણીય વાતો તેમા એવી પણ છે કે જે બધા ધર્મોમાં સમાગ રૂપથી માનવામાં આવે છે. હિન્દૂ સંસ્કૃતિમાં જે પણ પરંપરાઓ બનાવવામાં આવી છે. તેનુ કોઈ ને કોએ વૈજ્ઞાનિક કારણ પણ જરૂર છે. 

આપણી ત્યા દૈનિક દિનચર્ચા સાથે જોડાયેલી અનેક પરંપરાઓ છે. તેમાંથી જ એક છે સૂર્યાસ્તના સમયે સૂર્યનો પ્રકાશ થોડો ધૂંધળા જેવો થઈ જાય છે. તેથી આ સમયે કોઈ પણ પ્રકારની લાઈટમાં વાંચવાથી આંખો પર વધુ જોર પડે છે તેથી આંખો પર ખરાબ પ્રભાવ પડે છે.

કહેવાય છે કે સાંજના સમયે અભ્યાસ ન કરવી જોઈએ. આ સમયે તો પૂર્ણ ભક્તિભાવથી ભગવાનની પૂજા કરવી અર્ચના અને ધ્યાન કરવુ જોઈએ. આ સંબંધમાં વિદ્નાનોની માન્યતા છે કે સૂર્યાસ્તના સમયે વાંચવાથી એકાગ્રતામાં કમી આવે છે, સાથે જ યશ, લક્ષ્મી, વિદ્યા વગેરે બધાનો નાશ થાય છે. તેથી સૂર્યાસ્તના સમયે અભ્યાસ ન કરવો જોઈએ.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments