Dharma Sangrah

સૂર્યાસ્ત સમયે અભ્યાસ કરવો યોગ્ય નથી

Webdunia
અમારી હિન્દૂ સંસ્કૃતિ ઘણી દ્રષ્ટિએ બધાથી જુદી છે, પણ કેટલીક અનુકરણીય વાતો તેમા એવી પણ છે કે જે બધા ધર્મોમાં સમાગ રૂપથી માનવામાં આવે છે. હિન્દૂ સંસ્કૃતિમાં જે પણ પરંપરાઓ બનાવવામાં આવી છે. તેનુ કોઈ ને કોએ વૈજ્ઞાનિક કારણ પણ જરૂર છે. 

આપણી ત્યા દૈનિક દિનચર્ચા સાથે જોડાયેલી અનેક પરંપરાઓ છે. તેમાંથી જ એક છે સૂર્યાસ્તના સમયે સૂર્યનો પ્રકાશ થોડો ધૂંધળા જેવો થઈ જાય છે. તેથી આ સમયે કોઈ પણ પ્રકારની લાઈટમાં વાંચવાથી આંખો પર વધુ જોર પડે છે તેથી આંખો પર ખરાબ પ્રભાવ પડે છે.

કહેવાય છે કે સાંજના સમયે અભ્યાસ ન કરવી જોઈએ. આ સમયે તો પૂર્ણ ભક્તિભાવથી ભગવાનની પૂજા કરવી અર્ચના અને ધ્યાન કરવુ જોઈએ. આ સંબંધમાં વિદ્નાનોની માન્યતા છે કે સૂર્યાસ્તના સમયે વાંચવાથી એકાગ્રતામાં કમી આવે છે, સાથે જ યશ, લક્ષ્મી, વિદ્યા વગેરે બધાનો નાશ થાય છે. તેથી સૂર્યાસ્તના સમયે અભ્યાસ ન કરવો જોઈએ.
વધુ જુઓ..

જરૂર વાંચો

Money On Dating: અહી ડેટ પર જવા માટે સરકાર આપે છે પૈસા, રેસ્ટોરેંટ સિનેમા જવુ Free, લગ્ન પાક્કા થાય તો મળે છે 25 લાખ

Gold Silver Rate: સોનાના ભાવ રેકોર્ડ તોડી રહ્યા છે, ચાંદી પણ તબાહી મચાવી રહી છે

Weather news- યુપી અને બિહાર સહિત 15 થી વધુ રાજ્યોમાં કોલ્ડ ડે એલર્ટ જારી, આ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની શક્યતા

Priyanka Gandhi for PM: પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ પીએમ બનવા પર મૌન તોડ્યું, કહ્યું આ મોટી વાત

મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પહેલી ફ્લાઇટ ઉડાન ભરશે, જેમાં પહેલા દિવસે 13 ફ્લાઇટ્સ ઉડાન ભરશે.

વધુ જુઓ..

ધર્મ

Veer Bal Diwas 2025 date: વીર બાલ દિવસ 2025 માં ક્યારે છે, વીર બાલ દિવસ કેમ ઉજવાય છે, શુ છે સાહિબજાદાની શહીદીનો ઈતિહાસ

Christmas- નાતાલ વિશે આટલી વાતો જાણો છો ?

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Vinayak Chaturthi 2025: આ વિધિથી વિનાયક ચતુર્થીની પૂજા કરો, જાણો ભગવાન ગણેશને શું અર્પણ કરવું.

શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa

Show comments