Webdunia - Bharat's app for daily news and videos

Install App

શારિરિક ફિટનેસથી વધે છે ગણિતનું જ્ઞાન

Webdunia
બુધવાર, 10 ફેબ્રુઆરી 2016 (13:15 IST)

ગણિતથી દૂર ભાગતા બાળકોના  માતા -પિતા માટે એક સારી ખબર છે. શોધકર્તાઓના કહેવું છે કે શારિરિક ફિટનેસ બાળકોને ગણિતના જ્ઞાન વધારવામાં સહાયક હોય છે. 

વ્યાયામ કરતા બાળકો ગણિતમાં સારા પ્રદર્શન કરે છે. શોધમાં મળ્યું કે 9-10 વર્ષના બાળક જે શારિક રીતે સ્વસ્થ હોય છે . એમની ઉમરંના બીજા બાળકો કરતા ગણિતમાં એમના પ્રદર્શન સારા હોય છે. એવા બાળકોમાં ગ્રે મેટર પતળા થઈ જાય છે. એક યુનિર્સિટીએ જણાવ્યા કે ગ્રે મેટરના પાતળા થવાના સીધો સંબંધ તર્કશક્તિ અને વિચારવાની ક્ષમતાથી થાય છે. એણે કહ્યું કે પહેલી વાર અમે જાણવામાં સફળ થયા કે આ પ્રક્રિયાથી આ અસર થાય છે. 

 

તો આજથી જ તમે લોકો પણ આપણા બાળકને ગણિતમાં હોશિયાર બનાવા ઈચ્છો છો તો આજે થી એને કસરત સારું ખાવા-પીવા પણ ધ્યાન આપો. 

 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments