Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોની સારવાર કેવી રીતે કરશો....

Webdunia
N.D
ધાવણા બાળકોને દૂધ પીવડાવ્‍યાં પછી ઓછામાં ઓછા એક કલાક સુધી પેટની માલિશ ન કરવી.

નવજાત શિશુને હાથ લગાવતાં પહેલા દરેક વ્‍યક્‍તિએ પોતાના હાથ-પગ સાફ કરવા જોઈએ. શિશુને નવડાવતી વખતે પણ હાથ-પગ સાફ કરીને જ એને હાથ લગાવવું જોઈએ.

નવજાત શિશુની આંખમાં કાજળ આંજવું જોઈએ નહીં. કાજળમાં સીસાનું પ્રમાણ હોય છે. જેને લીધે બાળકના શરીરમાં સીસાનું ઝેર પણ પ્રસરી શકે છે.

નાના બાળકો માત્ર દૂધ પીવાથી વધુ તંદુરસ્‍સ્‍ત નથી થતા, જેથી બાળકોને બળજબરીથી દૂધ ન પીવડાવતાં એટલું જ દૂધ પીવડાવવું કે જેટલું તે પચાવી શકે.

નાના બાળકો સાથે બહાર જતી વખતે બાળકોનાં એક જોડી કપડા જરૂર સાથે રાખવા.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments