Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોના વિકાસમાં શિક્ષકોનું યોગદાન-1

Webdunia
N.D
- ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકોનું સ્થાન માતા-પિતા કરતાં પણ ઉંચુ માનવામાં આવ્યું છે. તેથી બાળકોના વિકાસમાં શિક્ષકોનું ખુબ જ મહત્વપુર્ણ સ્થાન છે.

- શિક્ષકોને બાળકોના સર્વાંગીણ વિકાસ માટે પ્રેરિત કરવા જોઈએ.કેમકે શિક્ષાનો ઉદ્દેશ્ય માત્ર લખવા-ભણવા સુધી જ સીમિત નથી પરંતુ, શિક્ષાનો ઉદ્દેશ્ય છે બાળકોનો સર્વાંગીણ વિકાસ.

- શિક્ષકોએ બાળકોમાં ક્યારેય પણ કોઈ મતભેદ ન કરવો જોઈએ.બધા જ બાળકોને સમાન સ્નેહ આપો.

- બાળકોને મારઝુડથી પોતાના કાબુમાં કરવાની જગ્યાએ પ્રેમ અને સૌહાર્દથી સમજાવો.

- બાળકોની ખોટી આદતો વિશે તેમના માતા-પિતાને જાણ કરો.

- ભણવામાં નબળા બાળકોની નિંદા ન કરશો.

- નબળા બાળકોની એક્સ્ટ્રા ક્વોલીટીને ઓળખો અને તેમાં બાળકને આગળ વધારો.

- સ્વભાવ સરળ રાખો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments