Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યારે બાળકો વાત ન માને ત્યારે...

Webdunia
N.D
આપણને બધાને ખબર જ છે કે બાળકો ખુબ જ ચંચળ હોય છે. ચંચળતા અને મસ્તી તેમના સ્વભાવનો એક ભાગ છે. પરંતુ ઘણી વખત બાળકોની એવી આદતો હોય છે જેને લીધે માતા-પિતાને શરમ અનુભવવી પડે છે.

સ્વભાવથી જીદ્દી બાળકો કોઈની પણ વાત નથી સાંભળતા. બાળકો એકબીજાને જોઈ જોઈને વધારે મસ્તી શીખે છે. ઘણી વખત અન્ય બાળકની જેમ તેની નકલ પણ ઉતારે છે અને ઘણી કુટેવો અન્ય બાળકોની પાસેથી પણ શીખે છે. તેમની આવી આદતો છોડાવવા માટે માતા-પિતા ન જાણે શું શું કરે છે.

કોઈ પણ માતા-પિતાને તે વખતે સૌથી ખરાબ લાગે છે જ્યારે તેમના બાળકો બધાની સામે તેમને મારવા માટે હાથ ઉપાડે છે અને તેમના પર થુંકે છે. માતા-પિતાનો વધારે પડતો પ્રેમ પણ બાળકોને બગાડી દે છે. તેથી બાળકોને પ્રેમ પણ આપો અને સમજણ પણ.

વધારે પડતાં બાળકોને મારવાથી, ધમકાવવાથી અને સજા આપવાથી તેનો સ્વભાવ ઉગ્ર બની જાય છે. તેથી તેમની ખરાબ આદતોને છોડાવવા માટે તેમને માર્યા કરતાં સમજાવવા વધારે સારા રહેશે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments