rashifal-2026

ચાઈલ્ડ કેર - વરસાદમાં બાળકોના આરોગ્યનુ ધ્યાન કેવી રીતે રાખશો

Webdunia
સોમવાર, 28 જુલાઈ 2014 (15:44 IST)
ગરમી પછી વર્ષાઋતુની સુહાની ઋતુ આવી ગઈ છે. વરસાદ આવતા જ બાળકોનુ ચંચલ મન બહાર જવા માટે મચલી જાય છે. પણ માનસૂન મસ્તીની સાથે સાથે પોતાની સાથે બીમારીઓ પણ લઈને આવે છે. આવામાં તમારે તમારા બાળકોનુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. 
 
ભીના કપડા તરત બદલો - બાળકોને વરસાદમાં વધુ પલળવા ન દો. જો તેઓ પલળી જાય તો તરત ભીના કપડા બદલી નાખો. વધુ મોડા સુધી ભીના કપડામાં રહેવાથી તેઓ બીમાર પડી શકે છે. 
 
વરસાદમાં પલળી જાય તો સારી રીતે લૂંછો - બાળકો જો વરસાદમાં પલળી જાય તો તેમનુ માથુ અને શરીર સારી રીતે લૂંછો. નહી તો માથામાં ઠંડી બેસી શકે છે. ત્યારબાદ તેમને કંઈક ગરમાગરમ ખવડાવો. 
 
 
બહારની વસ્તુઓથી પરેજ - બાળકોને બજારની ખુલ્લી વસ્તુઓ ન ખાવા દો અને તેમને ઠંડુ ખાવાનુ પણ ન ખવડાવો.  
 
 
હાથ ધોઈ નાખો - બાળકોને કંઈ પણ ખવડાવતા પહેલા અને ખાધા પછી હાથ ધોવાની સલાહ આપો. આનાથી તેમના પેટમાં કીટાણુ નહી જાય અને તેઓ સ્વસ્થ રહેશે.  
 
મચ્છરોથી બચાવ - વરસાદની ઋતુમાં મલેરિયા, ડેંગૂ જેવી બીમારીઓ ઝડપથી ફેલાય છે. આવામાં તમારા બાલકોને મચ્છરોથી બચાવો. મચ્છરદાની, એંટીમોસકિટો ક્રીમ અથવા મચ્છરમેટનો પ્રયોગ કરો. સાથે જ તમારા ઘરની આજુ બાજુ પાણી ન જામવા દો અને સાફ સફાઈ રાખો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Jammu Kashmir Fire- જમ્મુ અને કાશ્મીરમાં આગ, ચાર ઘર બળીને ખાખ થઈ ગયા

Asia Cup: સેમીફાઈનલની 4 ટીમો પાક્કી, પાકિસ્તાન નહી, આ ટીમ સાથે થશે ભારતનો મુકાબલો

Surat Fire: સૂરતની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

કોણ છે 23 વર્ષના અશોક શર્મા, SMAT મા તોડ્યો છે ઓલટાઈમ રેકોર્ડ ? IPL માં 9000000 રૂપિયામાં બન્યા આ ટીમનો ભાગ

આ ખેલાડીએ ક્રિકેટ છોડી દેવાનુ બનાવી લીધુ હતુ મન, હવે ઑક્શનમાં 14.2 કરોડ મા વેચાતા મચી ખલબલી

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

Show comments