rashifal-2026

ચાઈલ્ડ કેર - બાળકોને ફળ શાકભાજી ખવડાવવાનો ફાર્મુલા

Webdunia
સોમવાર, 5 મે 2014 (16:21 IST)
દરરોજ દિવસમાં ઓછામાં ઓછા પાંચ વાર ફળ અને શાકભાજી ખાવી હેલ્થ માટે સારું ગણાય છે. કારણ કે એમાં કેલોરી ઓછી હોય છે. પરંતુ વિટામિન ખનિજ અને આરોગ્યપ્રદ પદાર્થ વધારે હોય છે. લીલા શાકભાજીથી મળતા પોષણ હાઇબ્લ્ડ પ્રેશર દિલની બીમારી અને સ્ટોર્કથી બચાવ કરે છે. 
 
કેટલી માત્રામાં ખાવું- દિવસભરમાં 7 વાર શાકભાજી અને ફળ ખાવા મુશ્કેલ લાગે છે. કેટલાક બાળકો પોતાના કામમાં વ્યસ્ત હોવાના કારણે બપોરનુ ભોજન નહી લેતા. વિશ્વ આરોગ્ય સંગઠન મુજબ દરરોજ 400 ગ્રામ શાકભાજી અને 250 ગ્રામ ફળ ખાવા જોઈએ. શાકભાજી ફળોથી સારા છે કારણ કે એમાં ખાંડની માત્રા ઓછી હોય છે. 
 
બાળકોની મુશ્કેલી - 4 થી6 વર્ષના  બાળકોને ઓછામા ઓછા 200 ગ્રામ શાકભાજી અને 200 ગ્રામ ફળ ખાવા જોઈએ. પરંતુ માતા-પિતા જાણે છે. કે આ કેટલૂં અઘરું છે. યૂરોપ સંગઠન ના 6 દેશોમાં રજૂ કરવામાં આવેલ એક  પ્રોજેક્ટમાં જણાવ્યું કે શાકભાજીમાં ઉર્જા ઓછી હોય છે. બાળકોને એવો ખોરાક જોઈએ જે તેમને ઉર્જા આપે. કારણ કે બાળકોના ઉછેરમાં ઉર્જાની જરૂર હોય છે. 
 
જર્મન બાળકોના ભોજનમાં મીઠું અને બાકીના સ્વાદ ના બરાબર હોય છે. બાળકોને મોટાભાગે બજારમાં મળતા બેબી ફૂડ પ્રોડક્ટ ખવડાવવામાં આવે છે. જેમાં મીઠું હોતુ નથી અને ફળવાળા પ્રોડક્ટમાં સાધારણ ગળ્યો સ્વાદ હોય છે.  વિશેષજ્ઞોના મતે 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને શાકભાજી ખવડાવવાના ફોર્મૂલાનું નામ છે 'ધીરજ'. 
 
પહલી કે બીજી કોશિશમાં બાળકો પસંદ ના કરે છતા તેમને ખવડાવતા રહેવું જોઈએ. 2 વર્ષ થી 18 વર્ષ ના બાળકોમાં ધીરજ બહુ જ ઓછી હોય છે. કારણ કે આ સમય દરમિયાન તેમની પસંદ બદલતી રહે છે. માતા-પિતાએ પ્રયત્ન કરવો જોઈએ કે ઘરમાં બનાવેલી શાકભાજી હંમેશા જુદા જુદા સ્વાદની હોય જેથી બાળકો બોર ના થાય. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Jammu Kashmir Fire- જમ્મુ અને કાશ્મીરમાં આગ, ચાર ઘર બળીને ખાખ થઈ ગયા

Asia Cup: સેમીફાઈનલની 4 ટીમો પાક્કી, પાકિસ્તાન નહી, આ ટીમ સાથે થશે ભારતનો મુકાબલો

Surat Fire: સૂરતની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

કોણ છે 23 વર્ષના અશોક શર્મા, SMAT મા તોડ્યો છે ઓલટાઈમ રેકોર્ડ ? IPL માં 9000000 રૂપિયામાં બન્યા આ ટીમનો ભાગ

આ ખેલાડીએ ક્રિકેટ છોડી દેવાનુ બનાવી લીધુ હતુ મન, હવે ઑક્શનમાં 14.2 કરોડ મા વેચાતા મચી ખલબલી

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

Show comments